AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે. તેમના પિતા દશરથ ગાયકવાડ છે. જેઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના કર્મચારી હતા. તેની માતા સવિતા ગાયકવાડ શિક્ષિકા હતી. ઋતુરાજ ગાયકવાડે 3 જૂન 2023 ના રોજ મહાબળેશ્વર ખાતે તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટનશીપમાં મોટો ફેરફાર કર્યો હતો, ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી છે.

2019માં સીએસકેની ટીમમાં ઋતુરાજ ગાયકવાડે ડેબ્યુ કર્યું હતુ. ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 53 મેચ રમી છે. જેમાં કુલ 1812 રન બનાવ્યા છે. જેમાં 162 ચોગ્ગા અને 73 સિક્સ ફટકારી ચૂક્યો છે.

આઈપીએલ 2023માં ટીમને ખિતાબ જીતાડવામાં યુવા ખેલાડીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. 27 વર્ષના ખેલાડીએ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2017માં ડેબ્યુ ક્યું હતુ. તેમણે એશિયાઈ રમતમાં ટીમને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે 6 વનડે મેચમાં 115 રન બનાવ્યા છે.

Read More

Breaking News: ઋતુરાજ ગાયકવાડ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું સ્થાન લેશે!

અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ઋતુરાજ ગાયકવાડનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થઈ શકે છે. એક અહેવાલ મુજબ, ઋતુરાજ ગાયકવાડ વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે, જે ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ શ્રીલંકા પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમનો વાઈસ કેપ્ટન હતો. જોકે, હવે તે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જોડાશે.

Breaking News: ઈન્ડિયા A ટીમમાં અચાનક ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી, રિયાન પરાગ બહાર

ઈન્ડિયા A ટીમ 9 જૂનથી શરૂ થનારી ત્રિકોણીય શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ ટીમમાં અચાનક ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી થઈ છે. તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે રિયાન પરાગ ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?

આજે 31મે રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેની સાથે જ ટુર્નામેન્ટ પણ સમાપ્ત થશે. ત્યારબાદ 5 ટીમના કેપ્ટનના નામ ચર્ચામાં છે જેમની ટીમના કેપ્ટન પરથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. આ લીસ્ટમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

Breaking News: ચેન્નાઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 66 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: ઋતુરાજ ગાયકવાડ IPL 2026 નો સૌથી ધીમો બેટ્સમેન, પાવરપ્લેમાં સૌથી ઓછી સ્ટ્રાઈક રેટ

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું IPL 2026નું સિઝન સારું રહ્યું નથી. તેની ટીમ CSK ની પણ શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ધીરે-ધીરે ફોર્મમાં આવી, પણ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ જ્યાં હતો ત્યાં નો ત્યાં જ રહ્યો. ઓપનર તરીકે ગાયકવાડ ટીમને આકમક શરૂઆત આપવામાં સતત નિષ્ફળ રહ્યો અને તે આ સિઝનનો પાવરપ્લેનો સૌથી ધીમો બેટ્સમેન સાબિત થયો.

Breaking News: ચેન્નાઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 63 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બોલિંગ કરશે.

Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 59 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: જો આજે લખનૌ સામે હાર્યું ચેન્નાઈ, તો શું પ્લેઓફ રેસમાંથી થઈ જશે બહાર? જાણો સમીકરણ

CSK IPL 2026 Playoff Equation: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ લખનૌ સામે ટકરાશે. જો CSK હારી જાય, તો શું તેઓ પ્લેઓફમાંથી બહાર થઈ જશે? ચાલો જાણીએ સમીકરણ શું કહે છે.

Breaking News: ગાયકવાડ-ઓવરટન વચ્ચે પડ્યો બોલ અને કેચ ડ્રોપ, પાકિસ્તાની ખેલાડીઓની શરમજનક ભૂલની અપાવી યાદ

દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 155 રન બનાવ્યા. દિલ્હીની ઇનિંગ દરમિયાન ચેન્નાઈના કેપ્ટન ગાયકવાડ અને ઓલરાઉન્ડર ઓવરટને એક સરળ કેચ છોડ્યો. આ ડ્રોપ કેચ જોઈ બધાને પાકિસ્તાની ખેલાડીઓની સૌથી શરમજનક ભૂલની યાદ આવી ગઈ.

Breaking News: દિલ્હીએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 48 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: મુંબઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 44 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: ઋતુરાજ ગાયકવાડે સૌથી ધીમી અડધી સદી ફટકારી, CSKને 50 સુધી પહોંચતા લાગી 12 ઓવર

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આખરે મોટી ઈનિંગ રમવામાં સફળતા મેળવી. તેણે ગુજરાત ટાઈટન્સ સામે લડાયક અડધી સદી ફટકારી, પરંતુ તેની ઈનિંગ ખૂબ જ ધીમી હતી. સાથે જ CSKને 50 રનનો આંકડો પાર કરવા માટે 72 બોલ લાગ્યા હતા.

Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 37 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: 77 કરોડના આ 5 કેપ્ટન પોતાની જ ટીમ પર પડી રહ્યા છે ભારે, ખરાબ પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર કાઢવું મુશ્કેલ!

IPL 2026 માં પાંચ કેપ્ટનોએ સતત ખરાબ પ્રદર્શન કર્યું છે, જે તેમની ટીમો માટે મોટી સમસ્યા બની ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે આ પાંચ ખેલાડીઓ મળીને ₹76.85 કરોડ કમાય છે, પરંતુ તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ 5 કેપ્ટનો અને તેમના પ્રદર્શન પર એક નજર કરીએ.

Breaking News: મુંબઈએ ટોસ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 33 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

g clip-path="url(#clip0_868_265)">