ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે. તેમના પિતા દશરથ ગાયકવાડ છે. જેઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના કર્મચારી હતા. તેની માતા સવિતા ગાયકવાડ શિક્ષિકા હતી. ઋતુરાજ ગાયકવાડે 3 જૂન 2023 ના રોજ મહાબળેશ્વર ખાતે તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટનશીપમાં મોટો ફેરફાર કર્યો હતો, ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી છે.
2019માં સીએસકેની ટીમમાં ઋતુરાજ ગાયકવાડે ડેબ્યુ કર્યું હતુ. ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 53 મેચ રમી છે. જેમાં કુલ 1812 રન બનાવ્યા છે. જેમાં 162 ચોગ્ગા અને 73 સિક્સ ફટકારી ચૂક્યો છે.
આઈપીએલ 2023માં ટીમને ખિતાબ જીતાડવામાં યુવા ખેલાડીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. 27 વર્ષના ખેલાડીએ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2017માં ડેબ્યુ ક્યું હતુ. તેમણે એશિયાઈ રમતમાં ટીમને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે 6 વનડે મેચમાં 115 રન બનાવ્યા છે.
Breaking News: 77 કરોડના આ 5 કેપ્ટન પોતાની જ ટીમ પર પડી રહ્યા છે ભારે, ખરાબ પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર કાઢવું મુશ્કેલ!
IPL 2026 માં પાંચ કેપ્ટનોએ સતત ખરાબ પ્રદર્શન કર્યું છે, જે તેમની ટીમો માટે મોટી સમસ્યા બની ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે આ પાંચ ખેલાડીઓ મળીને ₹76.85 કરોડ કમાય છે, પરંતુ તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ 5 કેપ્ટનો અને તેમના પ્રદર્શન પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 6:53 pm
Breaking News: મુંબઈએ ટોસ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 33 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 23, 2026
- 7:30 pm
Breaking News: જો કેપ્ટન ના હોત, તો ટીમમાંથી બહાર થઈ ગયા હોત આ 6 સ્ટાર ખેલાડીઓ
IPLની 19 સિઝનમાં હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ 3 માં સામેલ પંજાબ, RCB અને હૈદરાબાદ ટીમના મજબૂત પ્રદર્શનનું મુખ્ય કારણ તેમના કેપ્ટનોનું મજબૂત પ્રદર્શન છે. તો બીજી તરફ ચારથી દસમાં ક્રમની ટીમોના કેપ્ટનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેની અસર ટીમના પ્રદર્શન પર પણ પડી છે. જો આ છ સ્ટાર ખેલાડીઓ કેપ્ટન ના હોત તો કદાચ તેમની ટીમમાંથી છુટ્ટી થઈ ગઈ હોત. જાણો કોણ છે આ કેપ્ટનો.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 5:38 pm
Breaking News: IPL 2026માં પહેલી 30 મેચ પછી કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ, જાણો કોણ ફેલ કોણ પાસ
IPL 2026 ની પહેલી 30 મેચ પછી બધા 10 કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ સામે આવ્યા છે. આ રિપોર્ટ કાર્ડ તેમની કેપ્ટનશીપ વિશે નથી, પરંતુ બેટ અને બોલ સાથેના તેમના પ્રદર્શન વિશે છે. દસમાંથી ફક્ત ચાર કેપ્ટન પાસ થયા છે, એટલે કે તેમનું પ્રદર્શન બ્લોકબસ્ટર રહ્યું છે. બાકીના છ કેપ્ટન અત્યાર સુધી નિષ્ફળ ગયા છે, એટલે કે તેમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કયા ચાર કેપ્ટન પાસ થયા અને કયા છ નિષ્ફળ ગયા. તો ચાલો દરેક પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 6:05 pm
IPL 2026માં CSK vs KKR વચ્ચેની મેચમાં ચેન્નાઈના કેપ્ટનની મોટી ભૂલ, બાદમાં ફિલ્ડર બન્યો દેવદૂત, જાણો
IPL 2026 ની CSK vs KKR મેચમાં સુનીલ નારાયણનો પાવરપ્લેમાં આક્રમક દેખાવ છતાં તે ટકી શક્યો નહીં. ખલીલ અહેમદે તેને 24 રને આઉટ કર્યો, જે મેચનો મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો. જોકે આ પહેલા CSK ના કેપ્ટને એક મોટી ભૂલ કરી હતી.
- Sagar Solanki
- Updated on: Apr 14, 2026
- 10:28 pm
Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 22 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2026
- 8:21 pm
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 7:33 pm
Breaking News: પત્તાના મહેલની જેમ ઢેર થયો CSK નો ટોપ ઓર્ડર, RR vs CSK મેચમાં ધોની વિના ઢીલા પડ્યા ચેન્નાઈના ધુરંધર
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ યુનિટ સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે જેવા બેટ્સમેનોથી સજ્જ હતી પરંતુ રાજસ્થાનના બોલરોએ આ ટોપ ઓર્ડરને પત્તાના મહેલની જેમ વિખેરી નાખ્યો. ધોનીની ગેરહાજરીમાં CSKની બેટિંગ રણનીતિ સુપર ફ્લોપ સાબિત થઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 5:32 pm
IPL 2026: CSK પર ઇજાનું ગ્રહણ ધોની, બ્રેવિસ અને એલિસ બહાર, યુવા ખેલાડીઓના ખભા પર મોટી જવાબદારી !
ચેન્નાઈ સુપર કિંગ્સના ઈતિહાસમાં એક યુગનો અંત આવવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર, મેદાન પર 'થાલા' ના માર્ગદર્શન વગર CSK ની ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. એમ.એસ. ધોનીની પિંડણની ઈજાએ માત્ર ટીમને જ નહીં, પણ લાખો ચાહકોને આંચકો આપ્યો છે. હવે સવાલ એ છે કે, શું રુતુરાજ ગાયકવાડ ધોનીની છત્રછાયા વગર આ 'અગ્નિપરીક્ષા' પાર કરી શકશે ?
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2026
- 3:59 pm
Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું
IPL 2026 સિઝન શરૂ થવા પૂર્વે જ એક અનોખો ઈતિહાસ રચાઈ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે વિદેશી કેપ્ટન વિના સમગ્ર લીગ રમાશે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2026
- 8:50 pm
IPLમાં સૌથી વધુ ઓરેન્જ કેપ કયા ખેલાડીએ જીતી? વિરાટ અને રોહિતના નામે કેટલી ઓરેન્જ કેપ ?
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ, IPLમાં દર વર્ષે નવા રેકોર્ડ્સ બને છે અને તૂટતા હોય છે. એક સીઝનમાં સૌથી વધારે રન બનાવનારા બૅટ્સમેનને ઓરેન્જ કેપ મળે છે, પરંતુ આ ઓરેન્જ કેપ સૌથી વધુ વાર જીતનાર ખેલાડી કોઈ ભારતીય નથી.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 1:42 pm
Breaking News: ટીમ ઈન્ડિયા એક સાથે બે શ્રેણી રમશે, BCCI 30 ખેલાડીઓની કરશે પસંદગી
ભારતીય ક્રિકેટ ટીમ 2021 ની જેમ ફરી એકવાર એક સાથે બે જગ્યાએ રમતી જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓક્ટોબરમાં એક સાથે બે મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેના માટે બે ટીમનો પસંદગી કરવામાં આવશે.
- Smit Chauhan
- Updated on: Mar 12, 2026
- 8:42 pm
Ruturaj Gaikwad : હારની ગેરંટી છે ઋતુરાજ ગાયકવાડની સદી ! એ-બે નહીં પણ ચાર વખત થયું ટીમને નુકસાન
રાયપુર વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી. આ તેની પહેલી વનડે સદી હતી અને ટીમ ઈન્ડિયા માટે તેની બીજી સદી હતી. પરંતુ ફરી એકવાર તેની સદી વિજય સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ.
- Smit Chauhan
- Updated on: Dec 4, 2025
- 5:47 pm
IND vs SA: 358 રન બનાવવા છતાં રાયપુરમાં ભારત કેમ હારી ગયું? જાણો તેના 5 મુખ્ય કારણો
રાયપુરમાં ભારતનો કારમો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 358 રન બનાવવા છતાં મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકા સારું રમ્યું, પરંતુ આ સાથે ભારતીય ટીમે ખરાબ રમવામાં કોઈ કસર છોડી નહીં. ચાલો સમજીએ કે આટલા ઊંચા સ્કોર છતાં ટીમ કેમ હારી ગઈ. જાણો ભારતની હારના 5 મુખ્ય કારણો.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 10:46 pm
Breaking News: કોહલી-ગાયકવાડની સદી બેકાર, દક્ષિણ આફ્રિકાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું
વિરાટ કોહલી-ઋતુરાજ ગાયકવાડની સદી બેકાર, દક્ષિણ આફ્રિકાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાની જીત સાથે ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીનો નિર્ણય હવે 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાનારી અંતિમ ODI માં થશે.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 10:42 pm