IPL 2024 Final : જો ફાઈનલ મેચમાં વરસાદ આવ્યો તો હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ચેમ્પિયન કોણ બનશે?

કેકેઆર અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની ફાઈનલ શરુ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક એ પણ સવાલ છે કે, જો આઈપીએલ 2024ની ફાઈનલમાં વરસાદ આવ્યો તો કઈ ટીમ ચેમ્પિયન બનશે.

| Updated on: May 26, 2024 | 10:07 AM
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024ની ફાઈનલ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં હવામાન કેવું રહેશે તે વિશે જોઈએ.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024ની ફાઈનલ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં હવામાન કેવું રહેશે તે વિશે જોઈએ.

1 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સ વર્સસ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024 ફાઈનલ આજે એટલે કે,રવિવારના રોજ ચેન્નાઈના સ્ટેડિયમમાં રમાશે. આજે આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ મળી જશે. બંન્ને ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે ટકકર જોવા મળશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ વર્સસ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024 ફાઈનલ આજે એટલે કે,રવિવારના રોજ ચેન્નાઈના સ્ટેડિયમમાં રમાશે. આજે આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ મળી જશે. બંન્ને ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે ટકકર જોવા મળશે.

2 / 5
 આઈપીએલ 2024માં વરસાદનો કહેર જોવા મળ્યો છે. અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે ધોવાય ગઈ છે. ત્યારે એક મોટો સવાલ છે કે, જો આઈપીએલ 2024ની ફાઈનલમાં વરસાદ આવે છે તો કોઈ મેચ રમાઈ નહિ તો પછી પરિણામ કઈ રીતે આવશે.

આઈપીએલ 2024માં વરસાદનો કહેર જોવા મળ્યો છે. અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે ધોવાય ગઈ છે. ત્યારે એક મોટો સવાલ છે કે, જો આઈપીએલ 2024ની ફાઈનલમાં વરસાદ આવે છે તો કોઈ મેચ રમાઈ નહિ તો પછી પરિણામ કઈ રીતે આવશે.

3 / 5
જો સુપર ઓવર શક્ય ન હોય તો પણ પોઈન્ટ ટેબલના આધારે વિજેતા નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા સ્થાને રહી છે, એટલી આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વિજેતા જાહેર થશે.

જો સુપર ઓવર શક્ય ન હોય તો પણ પોઈન્ટ ટેબલના આધારે વિજેતા નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા સ્થાને રહી છે, એટલી આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વિજેતા જાહેર થશે.

4 / 5
જો કે ચાહકો માટે સારા સમાચાર એ છે કે ફાઈનલ મેચના દિવસે ચેન્નાઈમાં વરસાદની સંભાવના માત્ર ચાર ટકા છે. Accuweather અનુસાર, ફાઈનલના દિવસે એટલે કે 26મીએ તાપમાન 37 ડિગ્રી રહેશે.

જો કે ચાહકો માટે સારા સમાચાર એ છે કે ફાઈનલ મેચના દિવસે ચેન્નાઈમાં વરસાદની સંભાવના માત્ર ચાર ટકા છે. Accuweather અનુસાર, ફાઈનલના દિવસે એટલે કે 26મીએ તાપમાન 37 ડિગ્રી રહેશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">