ગૌતમ ગંભીરની 16 વાર થશે પરીક્ષા, જો નિષ્ફળ ગયા તો ખેલ ખતમ! BCCIએ કરી મોટી જાહેરાત
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર માટે આવનારું 1 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન તેમની કુલ 16 વાર પરીક્ષાઓ થશે. જેની શરૂઆત બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીથી થશે.
Most Read Stories