બીજી ટેસ્ટ જીતવા છતાં ટીમ ઈન્ડિયા આ મામલે ઈંગ્લેન્ડથી હારી ગઈ ! જાણો ચોંકવાનારું સત્ય

ભારતીય ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી છે અને શ્રેણી 1-1થી બરાબર કરી છે, પરંતુ આ જીત બાદ એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ સત્ય માત્ર રોહિત શર્મા માટે જ નહીં પરંતુ સમગ્ર ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા છે. જો આના પર અંકુશ નહીં આવે તો ટેસ્ટ શ્રેણી હાથમાંથી નીકળી શકે છે.

| Updated on: Feb 06, 2024 | 7:02 PM
જો કોઈ પણ ટીમ ભારતના પ્રવાસ પર આવી હોય તો તેમના માટે સૌથી મોટો ખતરો ભારતીય સ્પિનરો હોય છે. ઘણીવાર વિરોધી ટીમો અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિનરો સામે ખાસ વ્યૂહરચના સાથે આવે છે. ઈંગ્લેન્ડની ટીમે પણ કંઈક આવું જ કર્યું અને તેમની રણનીતિ ભારતમાં સફળ પણ થઈ રહી છે.

જો કોઈ પણ ટીમ ભારતના પ્રવાસ પર આવી હોય તો તેમના માટે સૌથી મોટો ખતરો ભારતીય સ્પિનરો હોય છે. ઘણીવાર વિરોધી ટીમો અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિનરો સામે ખાસ વ્યૂહરચના સાથે આવે છે. ઈંગ્લેન્ડની ટીમે પણ કંઈક આવું જ કર્યું અને તેમની રણનીતિ ભારતમાં સફળ પણ થઈ રહી છે.

1 / 5
અમે તમને એક એવો આંકડો જણાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર આશ્ચર્યજનક છે. જો અમે તમને કહીએ કે ઈંગ્લેન્ડના સ્પિનરોની સરખામણીમાં ભારતીય સ્પિનરો ફ્લોપ સાબિત થયા છે, તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો? કદાચ ના. પણ આ વાત આના સત્ય છે. આંકડાઓ તેના પુરાવા છે.

અમે તમને એક એવો આંકડો જણાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર આશ્ચર્યજનક છે. જો અમે તમને કહીએ કે ઈંગ્લેન્ડના સ્પિનરોની સરખામણીમાં ભારતીય સ્પિનરો ફ્લોપ સાબિત થયા છે, તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો? કદાચ ના. પણ આ વાત આના સત્ય છે. આંકડાઓ તેના પુરાવા છે.

2 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઈંગ્લેન્ડના સ્પિનરોએ ભારતીય સ્પિનરો કરતાં વધુ વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડના સ્પિનરોએ બે ટેસ્ટમાં કુલ 33 વિકેટ ઝડપી છે. તેમની બોલિંગ એવરેજ 33.90 અને ઈકોનોમી રેટ 3.48 છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઈંગ્લેન્ડના સ્પિનરોએ ભારતીય સ્પિનરો કરતાં વધુ વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડના સ્પિનરોએ બે ટેસ્ટમાં કુલ 33 વિકેટ ઝડપી છે. તેમની બોલિંગ એવરેજ 33.90 અને ઈકોનોમી રેટ 3.48 છે.

3 / 5
ભારતીય સ્પિનરોએ આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં 23 વિકેટ ઝડપી છે. તેમની એવરેજ 38.39 રહી છે અને ઈકોનોમી રેટ પણ 4.18 છે. જે ટીમમાં અશ્વિન, જાડેજા, અક્ષર પટેલ જેવા સ્પિનરો છે, તે ટીમનું પ્રદર્શન આ પ્રકારનું છે તો તે ટીમ ઈન્ડિયા માટે ખરેખર આ ખરાબ સમાચાર છે. આ આંકડો ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે ઈંગ્લેન્ડના સ્પિનરો બિનઅનુભવી છે. ટોમ હાર્ટલી અને શોએબ બશીરે આ સિરીઝમાં ડેબ્યુ કર્યું છે અને જેક લીચે પણ વધારે ક્રિકેટ રમી નથી. જ્યારે જો રૂટ પાર્ટ ટાઈમ બોલર છે.

ભારતીય સ્પિનરોએ આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં 23 વિકેટ ઝડપી છે. તેમની એવરેજ 38.39 રહી છે અને ઈકોનોમી રેટ પણ 4.18 છે. જે ટીમમાં અશ્વિન, જાડેજા, અક્ષર પટેલ જેવા સ્પિનરો છે, તે ટીમનું પ્રદર્શન આ પ્રકારનું છે તો તે ટીમ ઈન્ડિયા માટે ખરેખર આ ખરાબ સમાચાર છે. આ આંકડો ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે ઈંગ્લેન્ડના સ્પિનરો બિનઅનુભવી છે. ટોમ હાર્ટલી અને શોએબ બશીરે આ સિરીઝમાં ડેબ્યુ કર્યું છે અને જેક લીચે પણ વધારે ક્રિકેટ રમી નથી. જ્યારે જો રૂટ પાર્ટ ટાઈમ બોલર છે.

4 / 5
જો કે આ સિક્કાની બીજી બાજુ એ છે કે ભારતીય સ્પિનરો સામે ઈંગ્લિશ બેટ્સમેનોએ આક્રમક રણનીતિ અપનાવી છે. તેઓ અશ્વિન અને જાડેજાને બેકફૂટ પર ધકેલવામાં સફળ રહ્યા છે. બીજી તરફ ઈંગ્લેન્ડના સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનો પરેશાન જોવા મળ્યા હતા. હવે તમે બંને ટીમોના સ્પિનરોની સરખામણી કરો તો એક વાત સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાના સ્પિનરો આ શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યા નથી. તેમણે આગામી ત્રણ ટેસ્ટ મેચોમાં પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.

જો કે આ સિક્કાની બીજી બાજુ એ છે કે ભારતીય સ્પિનરો સામે ઈંગ્લિશ બેટ્સમેનોએ આક્રમક રણનીતિ અપનાવી છે. તેઓ અશ્વિન અને જાડેજાને બેકફૂટ પર ધકેલવામાં સફળ રહ્યા છે. બીજી તરફ ઈંગ્લેન્ડના સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનો પરેશાન જોવા મળ્યા હતા. હવે તમે બંને ટીમોના સ્પિનરોની સરખામણી કરો તો એક વાત સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાના સ્પિનરો આ શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યા નથી. તેમણે આગામી ત્રણ ટેસ્ટ મેચોમાં પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">