Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy final : ભારતની જીત પર રડી રહ્યું છે પાકિસ્તાન,1000 કરોડનો ખર્ચો પાણીમાં ગયો

રોહિ શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે આ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ ક્યાં રમાશે. તેને લઈ ચાહકોના મનમાં પ્રશ્ન છે. તો ચાલો જાણીએ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ ક્યાં અને ક્યારે રમાશે.

| Updated on: Mar 05, 2025 | 1:05 PM
 ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર રમત દેખાડી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર રમત દેખાડી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે.

1 / 6
 ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પહોંચતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. ચેમ્પિયન ટ્રોફીની યજમાન પાકિસ્તાનની પાસે છે પરંતુ આ ફાઈનલ પાકિસ્તાનમાં રમાશે નહી. જે હવે નક્કી થઈ ગયું છે.

ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પહોંચતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. ચેમ્પિયન ટ્રોફીની યજમાન પાકિસ્તાનની પાસે છે પરંતુ આ ફાઈનલ પાકિસ્તાનમાં રમાશે નહી. જે હવે નક્કી થઈ ગયું છે.

2 / 6
જે પાકિસ્તાન માટે એક શરમજનક વાત છે. કારણ કે, જે દેશ પાસે આ આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની હોય. ત્યાં ખિતાબી મુકાબલો રમાશે નહી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું છે.

જે પાકિસ્તાન માટે એક શરમજનક વાત છે. કારણ કે, જે દેશ પાસે આ આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની હોય. ત્યાં ખિતાબી મુકાબલો રમાશે નહી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું છે.

3 / 6
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે 9 માર્ચના રોજ રમાનારી ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈસીસીએ પહેલા નક્કી કર્યું હતુ કે,ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પહોંચે છે તો પાકિસ્તાનમાં ફાઈનલ રમશે નહી. ભલે પાકિસ્તાનની પાસે યજમાની છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે 9 માર્ચના રોજ રમાનારી ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈસીસીએ પહેલા નક્કી કર્યું હતુ કે,ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પહોંચે છે તો પાકિસ્તાનમાં ફાઈનલ રમશે નહી. ભલે પાકિસ્તાનની પાસે યજમાની છે.

4 / 6
 બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની સ્પષ્ટ ના પાડી હતી. કારણ કે, ટીમના ખેલાડીઓની સુરક્ષા પર સવાલો હતો. ભારતે ચેમ્પિયન ટ્રોફીની 3 મેચ અને  સેમિફાઈનલ દુબઈમાં રમી છે.

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની સ્પષ્ટ ના પાડી હતી. કારણ કે, ટીમના ખેલાડીઓની સુરક્ષા પર સવાલો હતો. ભારતે ચેમ્પિયન ટ્રોફીની 3 મેચ અને સેમિફાઈનલ દુબઈમાં રમી છે.

5 / 6
ટીમ ઈન્ડિયાની જીત સાથે, ફાઈનલનું સ્થળ પણ નક્કી થઈ ગયું છે. તારીખ પહેલાથી જ 9 માર્ચ નક્કી કરવામાં આવી હતી.ફાઇનલમાં ભારત કોનો સામનો કરશે તે હજુ નક્કી નથી. તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે. બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા લાહોરમાં ટકરાશે.

ટીમ ઈન્ડિયાની જીત સાથે, ફાઈનલનું સ્થળ પણ નક્કી થઈ ગયું છે. તારીખ પહેલાથી જ 9 માર્ચ નક્કી કરવામાં આવી હતી.ફાઇનલમાં ભારત કોનો સામનો કરશે તે હજુ નક્કી નથી. તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે. બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા લાહોરમાં ટકરાશે.

6 / 6

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પાકિસ્તાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">