AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Hypertension Day : દવાથી નહીં ! તમારી જીવનશૈલી અને આહાર બદલો, હાઈ BP થી બચવા આટલું ધ્યાન રાખો

હાઈ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન એ એક એવી સ્થિતિ છે, જેના કારણે દર 10 માંથી 7 લોકો પીડાઈ રહ્યા છે. તેની કોઈ સ્પષ્ટ લક્ષણો નથી હોતી, તેથી જ હાઈપરટેન્શનને 'સાયલન્ટ કિલર' તરીકે ઓળખવામાં આવે છે.

| Updated on: May 17, 2025 | 7:00 AM
Share
હાઇપરટેન્શન જેવા રોગને જીવનશૈલીમાં ફેરફાર અને યોગ્ય તબીબી સલાહ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. સામાન્ય રીતે, જ્યારે દર્દી ડૉક્ટર પાસે પહોંચે છે ત્યારે તેમને દવાઓ લેવાની જરૂર પડે છે. જો કે, ડૉક્ટરો ઘણા વખત દવાઓ સિવાયના પણ વિકલ્પો સૂચવે છે, જેના દ્વારા રક્તદાબને નિયંત્રિત કરી શકાય છે. 17 મે એ વિશ્વ હાઇપરટેન્શન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણીવાર ત્યાં સુધી દેખાતી નથી જ્યાં સુધી તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું રૂપ ન ધારી લે.

હાઇપરટેન્શન જેવા રોગને જીવનશૈલીમાં ફેરફાર અને યોગ્ય તબીબી સલાહ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. સામાન્ય રીતે, જ્યારે દર્દી ડૉક્ટર પાસે પહોંચે છે ત્યારે તેમને દવાઓ લેવાની જરૂર પડે છે. જો કે, ડૉક્ટરો ઘણા વખત દવાઓ સિવાયના પણ વિકલ્પો સૂચવે છે, જેના દ્વારા રક્તદાબને નિયંત્રિત કરી શકાય છે. 17 મે એ વિશ્વ હાઇપરટેન્શન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણીવાર ત્યાં સુધી દેખાતી નથી જ્યાં સુધી તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું રૂપ ન ધારી લે.

1 / 7
રોજનું બ્લડ પ્રેશર તપાસવું અને સામાન્ય જીવનશૈલીમાં કેટલીક સરળ બાબતોને શામેલ કરવી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. યોગ્ય પગલાં દ્વારા બ્લડ પ્રેશર તેમજ હ્રદયરોગના જોખમને ઘટાડી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને દવાઓની જરૂરિયાત ઘટાડી શકાય છે અથવા ટાળી શકાય છે.

રોજનું બ્લડ પ્રેશર તપાસવું અને સામાન્ય જીવનશૈલીમાં કેટલીક સરળ બાબતોને શામેલ કરવી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. યોગ્ય પગલાં દ્વારા બ્લડ પ્રેશર તેમજ હ્રદયરોગના જોખમને ઘટાડી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને દવાઓની જરૂરિયાત ઘટાડી શકાય છે અથવા ટાળી શકાય છે.

2 / 7
વજન ઘટાડો : 'ક્લીવલેન્ડ ક્લિનિક'ના એક રિપોર્ટ મુજબ, વધેલું વજન હાઈ બીપીનું મુખ્ય કારણ છે. વધારે વજન શ્વાસ લેવામાં અડચણ પેદા કરે છે, ખાસ કરીને ઊંઘતી વખતે – જેને 'સ્લીપ એપનિયા' કહેવાય છે. આ સમસ્યા પણ હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર હોઈ શકે છે. વજન ઘટાડવું એ સૌથી અસરકારક ઉપાયોમાંનો એક છે.

વજન ઘટાડો : 'ક્લીવલેન્ડ ક્લિનિક'ના એક રિપોર્ટ મુજબ, વધેલું વજન હાઈ બીપીનું મુખ્ય કારણ છે. વધારે વજન શ્વાસ લેવામાં અડચણ પેદા કરે છે, ખાસ કરીને ઊંઘતી વખતે – જેને 'સ્લીપ એપનિયા' કહેવાય છે. આ સમસ્યા પણ હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર હોઈ શકે છે. વજન ઘટાડવું એ સૌથી અસરકારક ઉપાયોમાંનો એક છે.

3 / 7
દૈનિક કસરત કરો : દરરોજ ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ યોગ અથવા ધ્યાન કરવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. નિયમિત કસરત હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે.

દૈનિક કસરત કરો : દરરોજ ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ યોગ અથવા ધ્યાન કરવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. નિયમિત કસરત હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે.

4 / 7
 સ્વસ્થ આહાર અપનાવો : આધુનિક જીવનશૈલી અને અયોગ્ય આહારના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધતી જાય છે. આખા અનાજ, તાજાં ફળો અને શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ. ઓછી ચરબી અને ઓછા કોલેસ્ટ્રોલવાળું ખોરાક પસંદ કરો. મીઠું અને સોડિયમનો ઉપયોગ ઘટાડો. દૈનિક આહારમાં ઓછી માત્રામાં સોડિયમ રાખવાથી હ્રદય તથા શરીર સ્વસ્થ રહે છે.

 સ્વસ્થ આહાર અપનાવો : આધુનિક જીવનશૈલી અને અયોગ્ય આહારના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધતી જાય છે. આખા અનાજ, તાજાં ફળો અને શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ. ઓછી ચરબી અને ઓછા કોલેસ્ટ્રોલવાળું ખોરાક પસંદ કરો. મીઠું અને સોડિયમનો ઉપયોગ ઘટાડો. દૈનિક આહારમાં ઓછી માત્રામાં સોડિયમ રાખવાથી હ્રદય તથા શરીર સ્વસ્થ રહે છે.

5 / 7
સારી ઊંઘ જરૂરી છે : તજજ્ઞોના મતે, યોગ્ય ઊંઘથી પણ બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ શકે છે. રાત્રે ઓછામાં ઓછી 7 કલાક ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘમાં ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓ ટાળો – જેમ કે સૂતાં પહેલા મોબાઇલ, ટીવી અથવા તેજ પ્રકાશવાળી વસ્તુઓનો ઉપયોગ.

સારી ઊંઘ જરૂરી છે : તજજ્ઞોના મતે, યોગ્ય ઊંઘથી પણ બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ શકે છે. રાત્રે ઓછામાં ઓછી 7 કલાક ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘમાં ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓ ટાળો – જેમ કે સૂતાં પહેલા મોબાઇલ, ટીવી અથવા તેજ પ્રકાશવાળી વસ્તુઓનો ઉપયોગ.

6 / 7
તણાવથી દૂર રહો : મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિના વિચારો શરીર પર સીધો અસર કરે છે. તેથી શક્ય હોય તેટલી સકારાત્મકતા અપનાવો, તણાવ ટાળો. પુસ્તકો વાંચો, ધ્યાન કરો અને પોતાનું બીપી નિયમિત ચેક કરો. સાથે જ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર પણ નિયંત્રણમાં રાખો. (All Image - Canva)

તણાવથી દૂર રહો : મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિના વિચારો શરીર પર સીધો અસર કરે છે. તેથી શક્ય હોય તેટલી સકારાત્મકતા અપનાવો, તણાવ ટાળો. પુસ્તકો વાંચો, ધ્યાન કરો અને પોતાનું બીપી નિયમિત ચેક કરો. સાથે જ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર પણ નિયંત્રણમાં રાખો. (All Image - Canva)

7 / 7

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. લાઈફસ્ટાઈલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">