ગીર સોમનાથના કલેક્ટરે કાર્યભાળ સંભાળતા જ સોમનાથ તીર્થની સફાઈ કરી સ્વચ્છતાને આપ્યો સંદેશ- તસવીરો

ગીરસોમનાથના કલેક્ટરે કાર્યભાળ સંભાળતા જ સોમનાથ તીર્થની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. તેમણે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ. પ્રભાસતીર્થ આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય ઉદ્દેશ્ય સાથે સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 4:46 PM
ગીરસોમનાથમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આવી પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થમાં સફાઈ અભિયાનથી કરી છે.

ગીરસોમનાથમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આવી પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થમાં સફાઈ અભિયાનથી કરી છે.

1 / 6
દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન તેમની ઉપસ્થિતિમાં હાથ ધર્યુ હતુ.

દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન તેમની ઉપસ્થિતિમાં હાથ ધર્યુ હતુ.

2 / 6
પ્રભાસતીર્થ પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે ઉદ્દેશ્યથી સફાઈ કરવામાં આવી હતી. સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

પ્રભાસતીર્થ પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે ઉદ્દેશ્યથી સફાઈ કરવામાં આવી હતી. સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

3 / 6
સર્કિટ હાઉસથી મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે  રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળી, લાકડાના ઝીણા ટૂકડાઓ, થર્મોકોલના નકામાં ટૂકડા દૂર કરી રોડનો ચોખ્ખો ચણાક કરવામાં આવ્યો હતો.

સર્કિટ હાઉસથી મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળી, લાકડાના ઝીણા ટૂકડાઓ, થર્મોકોલના નકામાં ટૂકડા દૂર કરી રોડનો ચોખ્ખો ચણાક કરવામાં આવ્યો હતો.

4 / 6
કલેક્ટરે રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતાં નોટિસબોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી.

કલેક્ટરે રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતાં નોટિસબોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી.

5 / 6
કલેક્ટર એ સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પ્રભાસતીર્થ એ પવિત્ર ભૂમિ છે. અખૂટ ઉર્જાનો અહેસાસ કરાવતી આ ભૂમિમાં કુદરતી સંપત્તિ એ ઈશ્વરની અમૂલ્ય દેણ છે. તમામ લોકો આ કુદરતી સંપત્તિની જાળવણી કરવામાં તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે, જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગીર સોમનાથની સારી છાપ લઈને પરત ફરે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

કલેક્ટર એ સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પ્રભાસતીર્થ એ પવિત્ર ભૂમિ છે. અખૂટ ઉર્જાનો અહેસાસ કરાવતી આ ભૂમિમાં કુદરતી સંપત્તિ એ ઈશ્વરની અમૂલ્ય દેણ છે. તમામ લોકો આ કુદરતી સંપત્તિની જાળવણી કરવામાં તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે, જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગીર સોમનાથની સારી છાપ લઈને પરત ફરે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6

Latest News Updates

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">