ગીર સોમનાથના કલેક્ટરે કાર્યભાળ સંભાળતા જ સોમનાથ તીર્થની સફાઈ કરી સ્વચ્છતાને આપ્યો સંદેશ- તસવીરો
ગીરસોમનાથના કલેક્ટરે કાર્યભાળ સંભાળતા જ સોમનાથ તીર્થની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. તેમણે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ. પ્રભાસતીર્થ આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય ઉદ્દેશ્ય સાથે સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ.
Latest News Updates
Most Read Stories