AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chavda surname history : ગુજરાતના પ્રસિદ્ધ રાજવંશીય પરિવાર સાથે જોડાયેલી અટક છે ચાવડા, જાણો શું છે ઈતિહાસ

ભારતમાં જુદાં - જુદાં સમુદાયના લોકો વસવાટ કરે છે. ત્યારે તેમના નામ પાછળ ખાસ એક નામ લખવામાં આવે છે. જેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ચાવડા અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Apr 27, 2025 | 3:22 PM
Share
ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી ચાવડા અટકનો ઈતિહાસ વિશે જાણીશું. ચાવડા અટકનો ઇતિહાસ ભારતની રાજપૂત વંશ સાથે જોડાયેલો છે.

ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી ચાવડા અટકનો ઈતિહાસ વિશે જાણીશું. ચાવડા અટકનો ઇતિહાસ ભારતની રાજપૂત વંશ સાથે જોડાયેલો છે.

1 / 10
ચાવડા અટકનો ઇતિહાસ ભારતીય ઉપખંડની એક પ્રાચીન અને આદરણીય ક્ષત્રિય રાજવંશ પરંપરા સાથે જોડાયેલો છે. આ અટક ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

ચાવડા અટકનો ઇતિહાસ ભારતીય ઉપખંડની એક પ્રાચીન અને આદરણીય ક્ષત્રિય રાજવંશ પરંપરા સાથે જોડાયેલો છે. આ અટક ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

2 / 10
ચાવડા વંશએ એક રાજપૂત વંશ છે જેણે પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશ પર શાસન કર્યું હતું. આ રાજવંશ 8મી અને 10મી સદીની આસપાસ ગુજરાતમાં સક્રિય હતો.

ચાવડા વંશએ એક રાજપૂત વંશ છે જેણે પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશ પર શાસન કર્યું હતું. આ રાજવંશ 8મી અને 10મી સદીની આસપાસ ગુજરાતમાં સક્રિય હતો.

3 / 10
આ રાજવંશના એક અગ્રણી શાસક વનરાજ ચાવડા હતા, જેમને ગુજરાતમાં અણહિલવાડ (હાલમાં પાટણ)ના સ્થાપક માનવામાં આવે છે. 746 ની આસપાસ વનરાજ ચાવડાએ શાસનનો પાયો નાખ્યો હતો.

આ રાજવંશના એક અગ્રણી શાસક વનરાજ ચાવડા હતા, જેમને ગુજરાતમાં અણહિલવાડ (હાલમાં પાટણ)ના સ્થાપક માનવામાં આવે છે. 746 ની આસપાસ વનરાજ ચાવડાએ શાસનનો પાયો નાખ્યો હતો.

4 / 10
અણહિલવાડ-પાટણ પાછળથી ચાલુક્ય (સોલંકી) વંશની રાજધાની પણ બન્યું છે. ચાવડા રાજવંશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર પોતાનું શાસન સ્થાપિત કર્યું છે.

અણહિલવાડ-પાટણ પાછળથી ચાલુક્ય (સોલંકી) વંશની રાજધાની પણ બન્યું છે. ચાવડા રાજવંશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર પોતાનું શાસન સ્થાપિત કર્યું છે.

5 / 10
તેમનું શાસન મૌર્ય અને ગુપ્ત રાજવંશોને અનુસરતું હતું,અને તે પ્રતિહાર અને ચાલુક્યોથી પણ પ્રભાવિત હતું. ચાવડા વંશના વારસદારો પાછળથી સોલંકી વંશમાં ભળી ગયા હતા.

તેમનું શાસન મૌર્ય અને ગુપ્ત રાજવંશોને અનુસરતું હતું,અને તે પ્રતિહાર અને ચાલુક્યોથી પણ પ્રભાવિત હતું. ચાવડા વંશના વારસદારો પાછળથી સોલંકી વંશમાં ભળી ગયા હતા.

6 / 10
ચાવડા અટકમાંથી સોલંકી, વાઘેલા સહિતની અટકો છૂટી પડેલી છે. આ ઉપરાંત ભારતમાં અન્ય સમુદાયમાં પણ ચાવડા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

ચાવડા અટકમાંથી સોલંકી, વાઘેલા સહિતની અટકો છૂટી પડેલી છે. આ ઉપરાંત ભારતમાં અન્ય સમુદાયમાં પણ ચાવડા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

7 / 10
ચાવડા જાતિ મુખ્યત્વે રાજપૂત વંશનો એક ભાગ છે, પરંતુ સમય સાથે આ જાતિના લોકો વિવિધ સમાજ અને સમુદાયોમાં વિભાજિત થયા.

ચાવડા જાતિ મુખ્યત્વે રાજપૂત વંશનો એક ભાગ છે, પરંતુ સમય સાથે આ જાતિના લોકો વિવિધ સમાજ અને સમુદાયોમાં વિભાજિત થયા.

8 / 10
ચાવડા રાજવંશ હિન્દુ ધર્મનો અનુયાયી હતો અને તેમણે ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળોનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ જૈન ધર્મમાં પણ આસ્થા ધરાવતા હતા. ખાસ કરીને ગુજરાત ક્ષેત્રમાં ચાવડા વંશ તેમનું શાસન હતું.

ચાવડા રાજવંશ હિન્દુ ધર્મનો અનુયાયી હતો અને તેમણે ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળોનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ જૈન ધર્મમાં પણ આસ્થા ધરાવતા હતા. ખાસ કરીને ગુજરાત ક્ષેત્રમાં ચાવડા વંશ તેમનું શાસન હતું.

9 / 10
ચાવડા વંશનો ઇતિહાસ ગુજરાતના પ્રાચીન શાસન અને રાજકીય પરિવર્તનો સાથે સંકળાયેલો છે. વનરાજ ચાવડાના શાસન દરમિયાન પાટણ મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતુ.  વર્તમાન સમયમાં ચાવડા વંશ ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

ચાવડા વંશનો ઇતિહાસ ગુજરાતના પ્રાચીન શાસન અને રાજકીય પરિવર્તનો સાથે સંકળાયેલો છે. વનરાજ ચાવડાના શાસન દરમિયાન પાટણ મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતુ. વર્તમાન સમયમાં ચાવડા વંશ ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">