AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મગજને નિયંત્રિત કરે છે આ 7 સુપર ફૂડ, જાણો શક્તિ વધારવા માટે ઘરેલુ રીત

મગજની નબળાઇ યાદશક્તિને ધીમી કરે છે. આવા લોકોની કઈક નવું શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા અને મગજની શક્તિ વધારવા માટે 7 હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારા છે.

| Updated on: Mar 11, 2024 | 6:31 PM
Share
મગજ સમગ્ર શરીરને નિયંત્રિત કરે છે. ઓમેગા ફેટી એસિડ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મગજને શક્તિ પૂરી પાડે છે. તે મગજને સ્વસ્થ બનાવે છે અને યાદશક્તિ વધારે છે. જો તમને વાંચેલું યાદ ન હોય તો આ ખોરાક ખાઓ. (Photo - Canva)

મગજ સમગ્ર શરીરને નિયંત્રિત કરે છે. ઓમેગા ફેટી એસિડ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મગજને શક્તિ પૂરી પાડે છે. તે મગજને સ્વસ્થ બનાવે છે અને યાદશક્તિ વધારે છે. જો તમને વાંચેલું યાદ ન હોય તો આ ખોરાક ખાઓ. (Photo - Canva)

1 / 9
એવું નથી કે કેળા માત્ર સ્નાયુઓ માટે જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ અને વિટામિન સી હોય છે જે હેપ્પી હોર્મોન્સ વધારે છે. આ કારણે તમારું મગજ સારી રીતે કામ કરે છે.(Photo - Canva)

એવું નથી કે કેળા માત્ર સ્નાયુઓ માટે જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ અને વિટામિન સી હોય છે જે હેપ્પી હોર્મોન્સ વધારે છે. આ કારણે તમારું મગજ સારી રીતે કામ કરે છે.(Photo - Canva)

2 / 9
અખરોટનો આકાર જોઈને જ તમે કહી શકો છો કે તે મગજ માટે બનાવવામાં આવ્યું છે. 2020 માં હાથ ધરવામાં આવેલ સંશોધન સૂચવે છે કે આ ડ્રાય ફ્રુટ મગજના સ્વાસ્થ્ય અને સમજશક્તિને વધારે છે. (Photo - Canva)

અખરોટનો આકાર જોઈને જ તમે કહી શકો છો કે તે મગજ માટે બનાવવામાં આવ્યું છે. 2020 માં હાથ ધરવામાં આવેલ સંશોધન સૂચવે છે કે આ ડ્રાય ફ્રુટ મગજના સ્વાસ્થ્ય અને સમજશક્તિને વધારે છે. (Photo - Canva)

3 / 9
લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, વિટામિન K અને આયર્ન હોય છે. આ પોષક તત્ત્વો તમારા મગજના કોષોને વિકસાવવામાં મદદ કરે છે જે તમારી વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. (Photo - Canva)

લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, વિટામિન K અને આયર્ન હોય છે. આ પોષક તત્ત્વો તમારા મગજના કોષોને વિકસાવવામાં મદદ કરે છે જે તમારી વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. (Photo - Canva)

4 / 9
નારંગી ખાવાથી મગજની શક્તિ વધે છે. વિટામિન સી ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન અને ડોપામાઇન તમારા જ્ઞાનાત્મક કાર્યને નિયંત્રિત કરે છે. (Photo - Canva)

નારંગી ખાવાથી મગજની શક્તિ વધે છે. વિટામિન સી ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન અને ડોપામાઇન તમારા જ્ઞાનાત્મક કાર્યને નિયંત્રિત કરે છે. (Photo - Canva)

5 / 9
હૃદય, કિડની અને લીવરની જેમ તમારા મગજને પણ એન્ટીઑકિસડન્ટની જરૂર હોય છે. જે ફ્રી રેડિકલના નુકસાનથી રક્ષણ આપી શકે છે. આ માટે બ્રોકોલી ખાવી જરૂરી છે. (Photo - Canva)

હૃદય, કિડની અને લીવરની જેમ તમારા મગજને પણ એન્ટીઑકિસડન્ટની જરૂર હોય છે. જે ફ્રી રેડિકલના નુકસાનથી રક્ષણ આપી શકે છે. આ માટે બ્રોકોલી ખાવી જરૂરી છે. (Photo - Canva)

6 / 9
બ્લૂબેરીમાં ફ્લેવેનોલ હોય છે જે મગજને એક્ટિવ રાખે છે. આ ખાવાથી ઉંમર વધવાથી થતા ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગથી બચી શકાય છે અને યાદશક્તિ પણ સ્વસ્થ રહે છે. (Photo - Canva)

બ્લૂબેરીમાં ફ્લેવેનોલ હોય છે જે મગજને એક્ટિવ રાખે છે. આ ખાવાથી ઉંમર વધવાથી થતા ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગથી બચી શકાય છે અને યાદશક્તિ પણ સ્વસ્થ રહે છે. (Photo - Canva)

7 / 9
આ ફેન્સી ફૂડ એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે મગજના કામકાજ માટે સારી હોય છે. તે મગજના વિકાસમાં મદદ કરે છે અને માનસિક નબળાઈ દૂર કરે છે. (Photo - Canva)

આ ફેન્સી ફૂડ એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે મગજના કામકાજ માટે સારી હોય છે. તે મગજના વિકાસમાં મદદ કરે છે અને માનસિક નબળાઈ દૂર કરે છે. (Photo - Canva)

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકરી માટે છે. કયું વિટામિન તમારા શરીર અને બોડી માટે યોગ્ય છે તે અંગે નિષ્ણાત પાસે સલાહ લીધા બાદ કોઈ પણ વસ્તુ આરોગવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકરી માટે છે. કયું વિટામિન તમારા શરીર અને બોડી માટે યોગ્ય છે તે અંગે નિષ્ણાત પાસે સલાહ લીધા બાદ કોઈ પણ વસ્તુ આરોગવી.

9 / 9
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">