તમે પર્સનલ લોન લેવાનું વિચારો છો? તો જાણો ફ્લેટ ઈન્ટરેસ્ટ રેટ પર લોન લેવી કે રિડ્યુસિંગ રેટ પર લેવી

લોકોને ક્યારે અચાનક રૂપિયાની જરૂરિયાત આવી જાય તેની કોઈને ખબર નથી. આ સ્થિતિમાં માટે બેસ્ટ ઓપ્શન પર્સનલ લોન છે. આ લોન અસુરક્ષિત હોવાથી બેંક તેના પર વધારે વ્યાજ વસૂલે છે. તમને જણાવી દઈએ કે ઘણી બેંક પર્સનલ લોન પર 24 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ પણ વસૂલે છે.

| Updated on: Mar 02, 2024 | 1:58 PM
લોકોને ક્યારે અચાનક રૂપિયાની જરૂરિયાત આવી જાય તેની કોઈને ખબર નથી. આ સ્થિતિમાં માટે બેસ્ટ ઓપ્શન પર્સનલ લોન છે. આ લોન અસુરક્ષિત હોવાથી બેંક તેના પર વધારે વ્યાજ વસૂલે છે. બેંક આ લોન ઝડપથી આપતી હોય છે. તમને જણાવી દઈએ કે ઘણી બેંક પર્સનલ લોન પર 24 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ પણ વસૂલે છે.

લોકોને ક્યારે અચાનક રૂપિયાની જરૂરિયાત આવી જાય તેની કોઈને ખબર નથી. આ સ્થિતિમાં માટે બેસ્ટ ઓપ્શન પર્સનલ લોન છે. આ લોન અસુરક્ષિત હોવાથી બેંક તેના પર વધારે વ્યાજ વસૂલે છે. બેંક આ લોન ઝડપથી આપતી હોય છે. તમને જણાવી દઈએ કે ઘણી બેંક પર્સનલ લોન પર 24 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ પણ વસૂલે છે.

1 / 5
આ જોતા સવાલ એ થાય કે પર્સનલ લોન લેતી વખતે ફ્લેટ રેટ વિકલ્પ પસંદ કરવો કે રિડ્યુસિંગ રેટ પર લેવી. ચાલો જાણીએ કે આ બંનેમાંથી કયો સોદો ફાયદાકારક છે. બેન્કિંગ નિષ્ણાતોના મતે લોન ફ્લેટ રેટને બદલે રિડ્યુસિંગ રેટ પર લેવી જોઈએ.

આ જોતા સવાલ એ થાય કે પર્સનલ લોન લેતી વખતે ફ્લેટ રેટ વિકલ્પ પસંદ કરવો કે રિડ્યુસિંગ રેટ પર લેવી. ચાલો જાણીએ કે આ બંનેમાંથી કયો સોદો ફાયદાકારક છે. બેન્કિંગ નિષ્ણાતોના મતે લોન ફ્લેટ રેટને બદલે રિડ્યુસિંગ રેટ પર લેવી જોઈએ.

2 / 5
રિડ્યુસિંગ રેટ પર પર્સનલ લોન લેવાથી તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. એક ઉદાહરણ દ્વારા આ સમજીએ. જો તમે બેંકમાંથી 3 વર્ષ માટે 12 ટકાના ફ્લેટ રેટ પર 5 લાખ રૂપિયાની પર્સનલ લોન લઈ રહ્યા છો, તો તમારે અંદાજે 1,80,000 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તમારો માસિક EMI 18,889 રૂપિયા રહેશે.

રિડ્યુસિંગ રેટ પર પર્સનલ લોન લેવાથી તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. એક ઉદાહરણ દ્વારા આ સમજીએ. જો તમે બેંકમાંથી 3 વર્ષ માટે 12 ટકાના ફ્લેટ રેટ પર 5 લાખ રૂપિયાની પર્સનલ લોન લઈ રહ્યા છો, તો તમારે અંદાજે 1,80,000 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તમારો માસિક EMI 18,889 રૂપિયા રહેશે.

3 / 5
જો તમે 12 ટકાના રિડ્યુસિંગ રેટ પર 5 લાખ રૂપિયાની લોન લો છો, તો તમારે વ્યાજ તરીકે 97,858 રૂપિયા આપવા પડશે. આ રીતે તમારા 82,142 રૂપિયાની બચત થશે. રિડ્યુસિંગ રેટ પર હોમ લોન લેવાથી તમારો EMI દર મહિને 16,607 રૂપિયા આવશે.

જો તમે 12 ટકાના રિડ્યુસિંગ રેટ પર 5 લાખ રૂપિયાની લોન લો છો, તો તમારે વ્યાજ તરીકે 97,858 રૂપિયા આપવા પડશે. આ રીતે તમારા 82,142 રૂપિયાની બચત થશે. રિડ્યુસિંગ રેટ પર હોમ લોન લેવાથી તમારો EMI દર મહિને 16,607 રૂપિયા આવશે.

4 / 5
જો તમારો ક્રેડિટ સ્કોર 750 અથવા તેનાથી વધારે હશે તો જુદી-જુદી બેંક તમને સસ્તા દરે પર્સનલ લોન આપશે. આ ઉપરાંત લોન લેવા માટે સેલેરી એકાઉન્ટનો ઉપયોગ કરો. બેંક પગારદાર લોકોને ઓછા વ્યાજ પર પર્સનલ લોન આપે છે. આ ઉપરાંત લોન પરના વ્યાજની તુલના કરો અને જે બેંક ઓછા વ્યાજ પર લોન આપે છે તે બેંકમાંથી લોન લેવી જોઈએ.

જો તમારો ક્રેડિટ સ્કોર 750 અથવા તેનાથી વધારે હશે તો જુદી-જુદી બેંક તમને સસ્તા દરે પર્સનલ લોન આપશે. આ ઉપરાંત લોન લેવા માટે સેલેરી એકાઉન્ટનો ઉપયોગ કરો. બેંક પગારદાર લોકોને ઓછા વ્યાજ પર પર્સનલ લોન આપે છે. આ ઉપરાંત લોન પરના વ્યાજની તુલના કરો અને જે બેંક ઓછા વ્યાજ પર લોન આપે છે તે બેંકમાંથી લોન લેવી જોઈએ.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">