AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Temple Consecration Live Streaming: ઘરે બેઠા જ કરી શકાશે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન, અહીં જોવા મળશે જીવંત પ્રસારણ

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના પગલે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પરંતુ મોટા ભાગના લોકોના મનનમાં પ્રશ્નએ થાય છે કે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ક્યાં જોવા મળશે.

| Updated on: Jan 22, 2024 | 7:19 AM
Share
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણોને કેદ કરવા માટે અને દેશના પ્રત્યેક નાગરિકો સુધી તેનુ લાઈવ પ્રસારણ કરવાની જવાબદારી દૂરદર્શનને આપવામાં આવી છે. સૂત્રો અનુસાર આ કાર્યક્રમનું લાઈવ કવરેજ કરવા માટે અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં વિવિધ સ્થળો પર કેમેરા લગાવવામાં આવશે. રામ મંદિર પરિસરમાં દૂરદર્શન દ્વારા 40 થી વધારે કેમેરા લગાવવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ 4k અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણોને કેદ કરવા માટે અને દેશના પ્રત્યેક નાગરિકો સુધી તેનુ લાઈવ પ્રસારણ કરવાની જવાબદારી દૂરદર્શનને આપવામાં આવી છે. સૂત્રો અનુસાર આ કાર્યક્રમનું લાઈવ કવરેજ કરવા માટે અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં વિવિધ સ્થળો પર કેમેરા લગાવવામાં આવશે. રામ મંદિર પરિસરમાં દૂરદર્શન દ્વારા 40 થી વધારે કેમેરા લગાવવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ 4k અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે.

1 / 5
અયોધ્યામાં રામ મંદિર પરિસર ઉપરાંત સરયુ ઘાટ નજીક પણ કેમેરા ગોઠવવામાં આવશે. જેમાં રામ કી પૈડી,કુબેર ટીલામાં આવેલી જટાયુ પ્રતિમા અને અન્ય સ્થળોએથી પણ વિવિધ ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ પીટીઆઈને જણાવ્યું કે ખાનગી ચેનલોને પણ દૂરદર્શન દ્વારા ફીડ આપવામાં આવશે. જે રીતે G20માં 4K દ્વારા વિવિધ ચેનલો પર અને વિવિધ ભાષામાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. તે જ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

અયોધ્યામાં રામ મંદિર પરિસર ઉપરાંત સરયુ ઘાટ નજીક પણ કેમેરા ગોઠવવામાં આવશે. જેમાં રામ કી પૈડી,કુબેર ટીલામાં આવેલી જટાયુ પ્રતિમા અને અન્ય સ્થળોએથી પણ વિવિધ ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ પીટીઆઈને જણાવ્યું કે ખાનગી ચેનલોને પણ દૂરદર્શન દ્વારા ફીડ આપવામાં આવશે. જે રીતે G20માં 4K દ્વારા વિવિધ ચેનલો પર અને વિવિધ ભાષામાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. તે જ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

2 / 5
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યુ કે  4K ટેક્નોલોજી દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સારું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. તેમજ વિઝ્યુઅલ ગુણવત્તા વધે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યુ કે 4K ટેક્નોલોજી દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સારું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. તેમજ વિઝ્યુઅલ ગુણવત્તા વધે છે.

3 / 5
 ઉત્તર પ્રદેશ સરકાર અને અયોધ્યા પ્રશાસને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠઆને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે.માહિતી અને પ્રસારણ વિભાગના સચિવએ કહ્યું કે સમગ્ર ડીડી ટીમ કે જેઓ અભિષેક સમારોહના દિવસે અયોધ્યામાં હશે. અઠવાડિયાની શરૂઆતમાં કવરેજ માટેની તૈયારીઓનો સ્ટોક લેવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

ઉત્તર પ્રદેશ સરકાર અને અયોધ્યા પ્રશાસને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠઆને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે.માહિતી અને પ્રસારણ વિભાગના સચિવએ કહ્યું કે સમગ્ર ડીડી ટીમ કે જેઓ અભિષેક સમારોહના દિવસે અયોધ્યામાં હશે. અઠવાડિયાની શરૂઆતમાં કવરેજ માટેની તૈયારીઓનો સ્ટોક લેવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

4 / 5
રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભક્તો માટે પ્રવેશ નિષેધ હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા અને અન્યકાર્યક્રમો જોવા માટે આતુર છે. જ્યારે 23 જાન્યુઆરીના રોજ ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.

રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભક્તો માટે પ્રવેશ નિષેધ હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા અને અન્યકાર્યક્રમો જોવા માટે આતુર છે. જ્યારે 23 જાન્યુઆરીના રોજ ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">