સસરા હતા સાઉથ સ્ટાર, ખેડૂત પરિવારમાં જન્મેલા ચંદ્રબાબુ નાયડુના પરિવાર વિશે જાણો

નારા ચંદ્રબાબુ નાયડુનો જન્મ 20 એપ્રિલ 1950 રોજ થયો છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તો આજે આપણે ચંદ્રબાબુ નાયડુના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jun 11, 2024 | 9:25 AM
ચંદ્રબાબુ નાયડુનો જન્મ 20 એપ્રિલ 1950 ના રોજ નરવરીપલ્લે તિરુપતિ જિલ્લાના હાલના આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેના પિતાનું નામ નારા ખરજુરા નાયડુ અને તેમની માતાનું નામ અમાનમ્માને છે, એક ખેડુત પરિવારમાં મોટા થયા છે.

ચંદ્રબાબુ નાયડુનો જન્મ 20 એપ્રિલ 1950 ના રોજ નરવરીપલ્લે તિરુપતિ જિલ્લાના હાલના આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેના પિતાનું નામ નારા ખરજુરા નાયડુ અને તેમની માતાનું નામ અમાનમ્માને છે, એક ખેડુત પરિવારમાં મોટા થયા છે.

1 / 16
ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નાયડુ આંધ્રપ્રદેશના સીએમ બને તે પહેલા જ પરિવારની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો છે.

ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નાયડુ આંધ્રપ્રદેશના સીએમ બને તે પહેલા જ પરિવારની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો છે.

2 / 16
તેમનો એક નાનો ભાઈ નારા રામામૂર્તિ છે. નાયડુ અને બે નાની બહેનો. તેનો પરિવાર પણ રાજકારણ સાથે જોડાયેલો છે. તો આજે આપણે ચંદ્રબાબુ નાયડુના પરિવાર વિશે વાત કરીએ.

તેમનો એક નાનો ભાઈ નારા રામામૂર્તિ છે. નાયડુ અને બે નાની બહેનો. તેનો પરિવાર પણ રાજકારણ સાથે જોડાયેલો છે. તો આજે આપણે ચંદ્રબાબુ નાયડુના પરિવાર વિશે વાત કરીએ.

3 / 16
તેમના ગામમાં કોઈ શાળા ન હોવાથી, ચંદ્રબાબુ નાયડુએ સેશાપુરમની પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ સુધી અને ચંદ્રગિરી સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. તેમણે બી.એ. 1972માં શ્રી વેંકટેશ્વર આર્ટસ કોલેજ તિરુપતિમાંથી ડિગ્રી મેળવી બાદમાં, તેમણે શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. પીએચ.ડીની ડિગ્રી પણ મેળવી ચુક્યા છે.

તેમના ગામમાં કોઈ શાળા ન હોવાથી, ચંદ્રબાબુ નાયડુએ સેશાપુરમની પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ સુધી અને ચંદ્રગિરી સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. તેમણે બી.એ. 1972માં શ્રી વેંકટેશ્વર આર્ટસ કોલેજ તિરુપતિમાંથી ડિગ્રી મેળવી બાદમાં, તેમણે શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. પીએચ.ડીની ડિગ્રી પણ મેળવી ચુક્યા છે.

4 / 16
નાયડુએ તેમની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી વખતે શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના નેતા તરીકે તેમની રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. 1975માં તેઓ ભારતીય યુથ કોંગ્રેસમાં જોડાયા અને પુલિચેરલામાં પ્રમુખ બન્યા.

નાયડુએ તેમની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી વખતે શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના નેતા તરીકે તેમની રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. 1975માં તેઓ ભારતીય યુથ કોંગ્રેસમાં જોડાયા અને પુલિચેરલામાં પ્રમુખ બન્યા.

5 / 16
1978ની વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રગિરી મતવિસ્તાર માટે વિધાનસભાના સભ્ય બન્યા. તેમણે શરૂઆતમાં આંધ્રપ્રદેશ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.

1978ની વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રગિરી મતવિસ્તાર માટે વિધાનસભાના સભ્ય બન્યા. તેમણે શરૂઆતમાં આંધ્રપ્રદેશ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.

6 / 16
1980 અને 1983ની વચ્ચે નાયડુએ રાજ્ય સરકારમાં આર્કાઇવ્સ, સિનેમેટોગ્રાફી, ટેકનિકલ શિક્ષણ અને સિંચાઈ સહિતના વિવિધ વિભાગો સંભાળ્યા હતા. તે સમયે આંધ્રપ્રદેશમાં તે 28 વર્ષની ઉંમરે સૌથી યુવા ધારાસભ્ય અને 30 વર્ષની ઉંમરે મંત્રી બન્યા હતા.

1980 અને 1983ની વચ્ચે નાયડુએ રાજ્ય સરકારમાં આર્કાઇવ્સ, સિનેમેટોગ્રાફી, ટેકનિકલ શિક્ષણ અને સિંચાઈ સહિતના વિવિધ વિભાગો સંભાળ્યા હતા. તે સમયે આંધ્રપ્રદેશમાં તે 28 વર્ષની ઉંમરે સૌથી યુવા ધારાસભ્ય અને 30 વર્ષની ઉંમરે મંત્રી બન્યા હતા.

7 / 16
સિનેમેટોગ્રાફી મંત્રી તરીકે, નાયડુ તેલુગુ સિનેમાના લોકપ્રિય ફિલ્મ સ્ટાર એન.ટી. રામારાવના સંપર્કમાં આવ્યા હતા. સપ્ટેમ્બર 1981માં તેમણે રાવની બીજી પુત્રી ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા

સિનેમેટોગ્રાફી મંત્રી તરીકે, નાયડુ તેલુગુ સિનેમાના લોકપ્રિય ફિલ્મ સ્ટાર એન.ટી. રામારાવના સંપર્કમાં આવ્યા હતા. સપ્ટેમ્બર 1981માં તેમણે રાવની બીજી પુત્રી ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા

8 / 16
ચંદ્રબાબુ નાયડુને એક દિકરો છે.2007માં લોકેશે બ્રહ્માણી સાથે લગ્ન કર્યા,આ દંપતીને એક પુત્ર દેવાંશ છે.લોકેશ જ્યારે પણ તે ફ્રી હોય છે ત્યારે તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો આનંદ માણે છે.

ચંદ્રબાબુ નાયડુને એક દિકરો છે.2007માં લોકેશે બ્રહ્માણી સાથે લગ્ન કર્યા,આ દંપતીને એક પુત્ર દેવાંશ છે.લોકેશ જ્યારે પણ તે ફ્રી હોય છે ત્યારે તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો આનંદ માણે છે.

9 / 16
ત્યારબાદ તે ટીડીપીમાં જોડાયા જેની સ્થાપના તેમના સસરા નંદામુરી તારકા રામા રાવ દ્વારા કરવામાં આવી હતી, જેનો તેમણે શરૂઆતમાં વિરોધ કર્યો હતો. નાયડુએ 1989 થી 1995 સુધી વિધાનસભાના ટીડીપી સભ્ય તરીકે સેવા આપી હતી, 1995માં તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.

ત્યારબાદ તે ટીડીપીમાં જોડાયા જેની સ્થાપના તેમના સસરા નંદામુરી તારકા રામા રાવ દ્વારા કરવામાં આવી હતી, જેનો તેમણે શરૂઆતમાં વિરોધ કર્યો હતો. નાયડુએ 1989 થી 1995 સુધી વિધાનસભાના ટીડીપી સભ્ય તરીકે સેવા આપી હતી, 1995માં તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.

10 / 16
મુખ્યમંત્રી તરીકેના તેમના બે કાર્યકાળ દરમિયાન, નાયડુની જાહેર છબી આર્થિક સુધારક અને માહિતી ટેકનોલોજી આધારિત આર્થિક વૃદ્ધિના વિકસાવી હતી. તેમની નીતિઓ ખાસ કરીને હૈદરાબાદમાં આધુનિકીકરણ અને રોકાણો લાવી, જ્યાં તેમણે HITEC સિટીની સ્થાપનાનું નિર્દેશન કર્યું.

મુખ્યમંત્રી તરીકેના તેમના બે કાર્યકાળ દરમિયાન, નાયડુની જાહેર છબી આર્થિક સુધારક અને માહિતી ટેકનોલોજી આધારિત આર્થિક વૃદ્ધિના વિકસાવી હતી. તેમની નીતિઓ ખાસ કરીને હૈદરાબાદમાં આધુનિકીકરણ અને રોકાણો લાવી, જ્યાં તેમણે HITEC સિટીની સ્થાપનાનું નિર્દેશન કર્યું.

11 / 16
 તેમણે 1999ની લોકસભા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના (NDA)ને ટેકો આપ્યો હતો, જેમાં TDP 29 બેઠકો જીતી હતી.રાષ્ટ્રીય સ્તરે અગ્રણી રાજકારણી તરીકે નાયડુની પ્રતિષ્ઠા વધી હતી. તેમનો દિકરો પણ પિતાને ખુબ સપોર્ટ કરતો જોવા મળે છે.

તેમણે 1999ની લોકસભા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના (NDA)ને ટેકો આપ્યો હતો, જેમાં TDP 29 બેઠકો જીતી હતી.રાષ્ટ્રીય સ્તરે અગ્રણી રાજકારણી તરીકે નાયડુની પ્રતિષ્ઠા વધી હતી. તેમનો દિકરો પણ પિતાને ખુબ સપોર્ટ કરતો જોવા મળે છે.

12 / 16
 2014 અને 2019 ની વચ્ચે, તેમણે નવા આંધ્ર પ્રદેશ માટે અનેક કામો કર્યા જેમાં કિયા મોટર્સ જેવા અનેક મોટા-મોટા વિદેશી રોકાણો લાવ્યા અને રાજ્યના યુવાનો માટે હજારો નોકરીઓ પુરી પાડી હતી.

2014 અને 2019 ની વચ્ચે, તેમણે નવા આંધ્ર પ્રદેશ માટે અનેક કામો કર્યા જેમાં કિયા મોટર્સ જેવા અનેક મોટા-મોટા વિદેશી રોકાણો લાવ્યા અને રાજ્યના યુવાનો માટે હજારો નોકરીઓ પુરી પાડી હતી.

13 / 16
2019ની આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં, નાયડુની પાર્ટીને ચૂંટણીલક્ષી આંચકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં TDP 175માંથી માત્ર 23 બેઠકો જીતી શકી હતી. સપ્ટેમ્બર 2023માં એક કેસમાં કથિત સંડોવણીને કારણે નાયડુની આંધ્રપ્રદેશમાં (CID) પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને નવેમ્બર 2023માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા.

2019ની આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં, નાયડુની પાર્ટીને ચૂંટણીલક્ષી આંચકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં TDP 175માંથી માત્ર 23 બેઠકો જીતી શકી હતી. સપ્ટેમ્બર 2023માં એક કેસમાં કથિત સંડોવણીને કારણે નાયડુની આંધ્રપ્રદેશમાં (CID) પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને નવેમ્બર 2023માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા.

14 / 16
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જેમાં નરેન્દ્ર મોદી અને નવા કેન્દ્રીય કેબિનેટના અનેક મંત્રીઓ સામેલ થશે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જેમાં નરેન્દ્ર મોદી અને નવા કેન્દ્રીય કેબિનેટના અનેક મંત્રીઓ સામેલ થશે.

15 / 16
ચંદ્રબાબુ નાયડુ એનડીએ ગઠબંધનના કિંગમેકર તરીકે સામે આવ્યા છે. NDAએ સતત ત્રીજી વખત બહુમતી મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારની પાર્ટી ગઠબંધન સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહી છે. આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં એકલા હાથે બહુમતી મેળવવામાં સફળ રહ્યું નથી.

ચંદ્રબાબુ નાયડુ એનડીએ ગઠબંધનના કિંગમેકર તરીકે સામે આવ્યા છે. NDAએ સતત ત્રીજી વખત બહુમતી મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારની પાર્ટી ગઠબંધન સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહી છે. આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં એકલા હાથે બહુમતી મેળવવામાં સફળ રહ્યું નથી.

16 / 16

Latest News Updates

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">