Russia Ukraine War: 19 દિવસથી તબાહી મચાવી રહ્યું છે રશિયા, જાણો યુક્રેને અત્યાર સુધી શું-શું ગુમાવ્યું?

UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:10 PM
રશિયા લાંબા સમયથી યુક્રેન પર આક્રમક રહ્યું છે. 18 દિવસમાં રશિયાએ યુક્રેનમાં અનેક ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં થયેલા વિનાશને લઈને રશિયા અને સંયુક્ત રાષ્ટ્રના અલગ-અલગ દાવા અને અહેવાલો છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે રશિયાએ યુક્રેનમાં અત્યાર સુધી કેટલી તબાહી મચાવી છે, જેના પછી તમે સમજી શકશો કે રશિયાના હુમલાની યુક્રેન પર કેટલી અસર થઈ છે.

રશિયા લાંબા સમયથી યુક્રેન પર આક્રમક રહ્યું છે. 18 દિવસમાં રશિયાએ યુક્રેનમાં અનેક ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં થયેલા વિનાશને લઈને રશિયા અને સંયુક્ત રાષ્ટ્રના અલગ-અલગ દાવા અને અહેવાલો છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે રશિયાએ યુક્રેનમાં અત્યાર સુધી કેટલી તબાહી મચાવી છે, જેના પછી તમે સમજી શકશો કે રશિયાના હુમલાની યુક્રેન પર કેટલી અસર થઈ છે.

1 / 5
તાજેતરમાં જ રશિયાએ દાવો કર્યો છે કે રશિયન સેનાએ અત્યાર સુધીમાં યુક્રેનના 3,687 મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કર્યા છે. આ સાથે યુક્રેને 3,500થી વધુ સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે.

તાજેતરમાં જ રશિયાએ દાવો કર્યો છે કે રશિયન સેનાએ અત્યાર સુધીમાં યુક્રેનના 3,687 મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કર્યા છે. આ સાથે યુક્રેને 3,500થી વધુ સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે.

2 / 5
UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે. યુક્રેનમાં સૌથી વધુ વિનાશ ડોનેટ્સક અને લુહાન્સ્કમાં થયો છે.

UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે. યુક્રેનમાં સૌથી વધુ વિનાશ ડોનેટ્સક અને લુહાન્સ્કમાં થયો છે.

3 / 5
આ સિવાય 2000થી 4000 યુક્રેનિયન આર્મી, નેશનલ ગાર્ડ અને વોલેન્ટિયર ફોર્સના જવાનો પણ માર્યા ગયા છે. જો કે રશિયન સેના માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના લગભગ 5,000 સૈનિકો માર્યા ગયા છે.

આ સિવાય 2000થી 4000 યુક્રેનિયન આર્મી, નેશનલ ગાર્ડ અને વોલેન્ટિયર ફોર્સના જવાનો પણ માર્યા ગયા છે. જો કે રશિયન સેના માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના લગભગ 5,000 સૈનિકો માર્યા ગયા છે.

4 / 5
આ યુદ્ધને કારણે 25 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ગયા છે અને યુક્રેન છોડીને બહાર જઈ રહ્યા છે. આમાં 15 લાખ લોકો પોલેન્ડ ગયા છે. આ સિવાય હંગેરી, સ્લોવાકિયા, મોલડોવા ગયા છે. ( Edited By- Kunjan Shukal)

આ યુદ્ધને કારણે 25 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ગયા છે અને યુક્રેન છોડીને બહાર જઈ રહ્યા છે. આમાં 15 લાખ લોકો પોલેન્ડ ગયા છે. આ સિવાય હંગેરી, સ્લોવાકિયા, મોલડોવા ગયા છે. ( Edited By- Kunjan Shukal)

5 / 5

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">