AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા ડાઉન ટુ અર્થ, આવો છે જયરાજ આહિરનો પરિવાર

બગદાણાના સેવક નવનિત બાલધિયા પર હુમલાના કેસમાં પોલીસે આરોપી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. તો આજે આપણે જયરાજ આહિરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Jan 29, 2026 | 7:17 AM
Share
29 ડિસેમ્બરના રોજ કેટલાક ઈસમો દ્વારા લાકડીઓ વડે બગદાણાના કોળી સમાજના પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર હુમલો કર્યો હતો.જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

29 ડિસેમ્બરના રોજ કેટલાક ઈસમો દ્વારા લાકડીઓ વડે બગદાણાના કોળી સમાજના પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર હુમલો કર્યો હતો.જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

1 / 12
આ ઘટના મામલે નવનીત બાલધીયાએ SIT સામે આરોપી જયરાજ આહીર સામે પુરાવાઓ રજૂ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.આ હુમલા કેસના ફરિયાદી નવનીત બાલધિયાએ જયરાજ સામે આરોપ લગાવ્યા છે.

આ ઘટના મામલે નવનીત બાલધીયાએ SIT સામે આરોપી જયરાજ આહીર સામે પુરાવાઓ રજૂ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.આ હુમલા કેસના ફરિયાદી નવનીત બાલધિયાએ જયરાજ સામે આરોપ લગાવ્યા છે.

2 / 12
જયરાજ આહિરના પરિવારમાં કોણ કોણ છે જાણો

જયરાજ આહિરના પરિવારમાં કોણ કોણ છે જાણો

3 / 12
જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. SIT નવનીત બાલધિયા હુમલા કેસમાં તપાસ કરી રહી છે.પોલીસે આરોપી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે.તો આજે આપણે જયરાજ આહિરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. SIT નવનીત બાલધિયા હુમલા કેસમાં તપાસ કરી રહી છે.પોલીસે આરોપી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે.તો આજે આપણે જયરાજ આહિરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

4 / 12
ગુજરાતી લોકસાહિત્યના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે માયાભાઈ આહિરનું સમર્પણ વિશ્વભરના ચાહકોનું મનોરંજન કરે છે.આજે આપણે માયાભાઈ આહિરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

ગુજરાતી લોકસાહિત્યના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે માયાભાઈ આહિરનું સમર્પણ વિશ્વભરના ચાહકોનું મનોરંજન કરે છે.આજે આપણે માયાભાઈ આહિરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

5 / 12
તેમનું કાર્ય માત્ર ગુજરાતી કવિતા અને વાર્તા કહેવાને સમૃદ્ધ બનાવે છે એટલું જ નહીં પરંતુ સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક ચેતનાના દીવાદાંડી તરીકે પણ કામ કરે છે.

તેમનું કાર્ય માત્ર ગુજરાતી કવિતા અને વાર્તા કહેવાને સમૃદ્ધ બનાવે છે એટલું જ નહીં પરંતુ સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક ચેતનાના દીવાદાંડી તરીકે પણ કામ કરે છે.

6 / 12
માયાભાઈ આહીરની પુત્રી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે પ્રભુતામાં પગલાં પાંડ્યા છે.

માયાભાઈ આહીરની પુત્રી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે પ્રભુતામાં પગલાં પાંડ્યા છે.

7 / 12
માયાભાઈનું નામ માત્ર ગુજરાતમાં નહી પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ છે. તો દીકરો જયરાજ આહિરનું રાજકારણમાં પણ મોટું નામ છે.યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

માયાભાઈનું નામ માત્ર ગુજરાતમાં નહી પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ છે. તો દીકરો જયરાજ આહિરનું રાજકારણમાં પણ મોટું નામ છે.યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

8 / 12
તમને જણાવી દઈએ કે, માયાભાઈ આહિરને 3 બાળકો છે. 2 દીકરા અને 1 દીકરી. જેમાં દીકરી અને દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે. મયાભાઈ ભલે કરોડોના માલિક છે પરંતુ આજે પણ સાંદુ જીવન જીવે છે.

તમને જણાવી દઈએ કે, માયાભાઈ આહિરને 3 બાળકો છે. 2 દીકરા અને 1 દીકરી. જેમાં દીકરી અને દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે. મયાભાઈ ભલે કરોડોના માલિક છે પરંતુ આજે પણ સાંદુ જીવન જીવે છે.

9 / 12
માયા ભાઈ આહિર પોતાના જોક્સથી બધાને પેટ પકડીને હસાવે છે. આજે પણ જ્યારે માયાભાઈ વિદેશમાં પ્રોગ્રામ કરે છે. તો તેમા રુપિયા નહી પરંતુ ડોલરનો વરસાદ થાય છે.

માયા ભાઈ આહિર પોતાના જોક્સથી બધાને પેટ પકડીને હસાવે છે. આજે પણ જ્યારે માયાભાઈ વિદેશમાં પ્રોગ્રામ કરે છે. તો તેમા રુપિયા નહી પરંતુ ડોલરનો વરસાદ થાય છે.

10 / 12
માયાભાઈ આહિર આજે પણ અનુષ્ઠાન કરે છે. ગુજરાતના અગ્રણી લોક કલાકાર માયાભાઈ આહિરના મોટા પુત્ર ભરત ભમ્મરનો જન્મ 16  ફેબ્રુઆરી 1996ના રોજ ભાવનગરના બોરડા ખાતે થયો હતો.

માયાભાઈ આહિર આજે પણ અનુષ્ઠાન કરે છે. ગુજરાતના અગ્રણી લોક કલાકાર માયાભાઈ આહિરના મોટા પુત્ર ભરત ભમ્મરનો જન્મ 16 ફેબ્રુઆરી 1996ના રોજ ભાવનગરના બોરડા ખાતે થયો હતો.

11 / 12
ભરતભાઈ આહિર બી.બી.એ. માં સ્નાતક થયા છે.એક કલાકારના પુત્ર તરીકે, તે સંગીત, શબ્દો અને ગુજરાતી લોક પરંપરા પ્રત્યેના પ્રેમમાં ઉછર્યો છે.

ભરતભાઈ આહિર બી.બી.એ. માં સ્નાતક થયા છે.એક કલાકારના પુત્ર તરીકે, તે સંગીત, શબ્દો અને ગુજરાતી લોક પરંપરા પ્રત્યેના પ્રેમમાં ઉછર્યો છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ
પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">