AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભવનાથના મેળામાં મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન, કરી આ માગ- Video

ભવનાથના મેળામાં મૃગી કુંડમાં કીર્તિ પટેલના ડૂબકી લગાવવાથી વિવાદ છેડાયો છે. ત્યારે આ મામલે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2026 | 9:20 PM
Share

ભવનાથના મેળામાં મૃગી કુંડમાં કીર્તિ પટેલના ડૂબકી લગાવવાથી વિવાદ છેડાયો છે. ત્યારે આ મામલે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદનો વંટોળ સર્જાયો છે. ત્યારે હવે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે મૃગી કુંડમાં કોણ સ્નાન કરી શકે તે બાબતે કોઇ ચોક્કસ નિયમ કે બંધારણ નથી.

ઋષિ ભારતી બાપુએ કહ્યું કે ઘણી વખત સ્નાન સમયે સંતો સાથે સેવકો હોય તો તેઓ પણ સ્નાન માટે જોડાતા હોય છે.આથી ભવિષ્યમાં આ પ્રકારનો કોઇ વિવાદ ન થાય એ માટે તમામ સંતોએ એકત્રિત થવું જોઇએઅને સરકાર સાથે સંકલન સાધી મૃગી કુંડમાં સ્નાન બાબતે ચોક્કસ બંધારણ ઘડવું જોઇએ તેવી માગ તેમણે કરી.

કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે થયો મોટો ખૂલાસો, આ બાપુની સેવક છે કીર્તિ પટેલ- Video

મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
g clip-path="url(#clip0_868_265)">