AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 ના અહેવાલ બાદ સફાળા જાગ્યા ભાવનગર મનપાના સત્તાધિશો, હવે ધૂળ ખાતી ઈ-બસ રસ્તા પર થશે દોડતી- Video

ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સર્વિસ બંધ થઈ ગઈ છે. એવુ નથી કે આ સર્વિસ શરૂ કરવા માટે બસ નથી, નવી નકોર બસો ધૂળ ખાઈ રહી છે પરંતુ મનપાના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે આ બસો ધૂળખાઈ રહી હતી. જે હવે tv9 એ અહેવાલ પ્રસારીત કર્યા બાદ રસ્તા પર દોડતી થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2026 | 7:27 PM
Share

ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધિશોનો જ્યા સુધી કાન ન આમળવામાં આવે ત્યા સુધી તેમને કોઈ કામગીરી દેખાતી નથી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં સિટી બસ સેવા ઠપ્પ થઈ છે. કેન્દ્ર સરકારની યોજનાથી શહેરને નવી નકોર ઈલેક્ટ્રીક બસો ફાળવાઈ હતી. કૂલ 100 બસ પૈકી 40 બસો મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી. કરોડોના ખર્ચે આ બસોને રાખવા માટેનો ડેપો પણ બનાવી દેવાયો હતો. પરંતુ મનપાના શાસકો અને અધિકારીઓ પ્લાનિંગ અને કાગળ પર જ બસોના રૂટ નક્કી કરવામાં રહ્યા. છેલ્લા એક મહિનાથી આ બસો ધૂળ ખાઈ રહી હતી પરંતુ મનપાના સત્તાધિશોને કોઈ સારુ મુહૂર્ત નહોંતુ દેખાતુ. આ મુદ્દે tv9 એ વધુ એકવાર લોકોના હિતમાં ધારદાર અહેવાલ પ્રસારીત કરતા મનપાના સત્તાધિશો હરકતમાં આવ્યા છે અને 14 ફેબ્રુઆરીથી ઈ-બસોનું લોકાર્પણ કરવાનું નક્કી કરાયુ છે.

ભાવનગર શહેરની વસતી અને વિસ્તાર વધ્યો હોવાથી ભાવનગર શહેરમાં સિટી બસની ખૂબ જરૂરિયાત હતી. તેવા સમયે કેન્દ્ર સરકારની યોજનાથી હાલ 40 ઈલેક્ટ્રીક બસો ફાળવત ભાવનગરના લોકોની મોટી મુશ્કેલી ઉકેલાઈ છે અને TV9ના અહેવાલ બાદ ઈ-બસો શહેરમાં ફરતી થશે. જેને લઈ વિપક્ષે પણ TV9નો આભાર વ્યક્ત કર્યો છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

Breaking News: ICC T20 WC 2026: વર્લ્ડ કપના પ્રારંભે જ શ્રીલંકાને મોટો ઝટકો, 154 વિકેટ લેનારો સ્ટાર લેગ સ્પીનર થયો બહાર

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
g clip-path="url(#clip0_868_265)">