યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ ચંદીગઢમાં થયો હતો. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ક્રિકેટની રમતના તમામ ફોર્મેટમાં રમ્યો હતો. તે એક ઓલરાઉન્ડર છે. તેણે ODI ક્રિકેટમાં 7 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે, યુવરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પંજાબી અભિનેતા યોગરાજ સિંહના પુત્ર પણ છે. યુવરાજ સિંહનો જન્મ પંજાબી શીખ પરિવારમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ અને શબનમ સિંહને ત્યાં થયો હતો. યુવરાજે ચંદીગઢની ડીએવી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ડીએવી કોલેજ, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી.

2015માં યુવરાજે હેઝલ કીચ સાથે સગાઈ કરી હતી. યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન 30 નવેમ્બર 2016ના રોજ થયા હતા. બંને કપલ 25 જાન્યુઆરી 2022ના રોજ પહેલીવાર પેરેન્ટ્સ બન્યા હતા. યુવરાજ સિંહ અને હેઝલ કીચના પુત્રનું નામ ઓરિયન કીચ સિંહ છે. બંનેએ પોતાની દીકરીનું નામ ઓરા રાખ્યું છે.

Read More

T20 વર્લ્ડ કપ માટે ICCએ યુવરાજ સિંહને સોંપી મોટી જવાબદારી, કરશે આ મહત્વનું કામ

T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવાનું છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન ICCએ એક મોટો નિર્ણય લીધો છે અને યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024નો ભાગ બનાવ્યો છે. ખુદ ICCએ આ જાણકારી આપી છે. યુવરાજ સિંહ ભારતના મહાન ખેલાડીઓમાંથી એક છે. T20 વર્લ્ડ કપમાં તેના નામે ઘણા મોટા રેકોર્ડ છે. આવી સ્થિતિમાં ICCએ યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. યુવરાજ સિંહ ઉપરાંત હાલમાં ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટને પણ આ ટૂર્નામેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા પર યુવરાજ સિંહે શું કહ્યું?

IPL 2024 શરૂ થવા જઈ રહી છે અને તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટો નિર્ણય લીધો અને પોતાનો કેપ્ટન બદલી નાખ્યો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. હવે યુવરાજ સિંહે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણય પર મોટી ટિપ્પણી કરી છે.

યુવરાજ સિંહે લોકસભા ચૂંટણી લડવા અંગે કરી મોટી જાહેરાત, કહ્યું કયા કામ પર આપી રહ્યો છે ધ્યાન

યુવરાજ સિંહે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યારથી તે ક્રિકેટ એક્શનથી દૂર છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે 2011 વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર સક્રિય રાજકારણમાં આવવાની તૈયારી કરી ચૂક્યો છે અને ગૌતમ ગંભીરની જેમ લોકસભા ચૂંટણીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે એવા સમાચાર સામે આવ્યા હતા. જે અંગે હવે યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે.

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">