AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ ચંદીગઢમાં થયો હતો. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ક્રિકેટની રમતના તમામ ફોર્મેટમાં રમ્યો હતો. તે એક ઓલરાઉન્ડર છે. તેણે ODI ક્રિકેટમાં 7 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે, યુવરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પંજાબી અભિનેતા યોગરાજ સિંહના પુત્ર પણ છે. યુવરાજ સિંહનો જન્મ પંજાબી શીખ પરિવારમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ અને શબનમ સિંહને ત્યાં થયો હતો. યુવરાજે ચંદીગઢની ડીએવી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ડીએવી કોલેજ, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી.

2015માં યુવરાજે હેઝલ કીચ સાથે સગાઈ કરી હતી. યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન 30 નવેમ્બર 2016ના રોજ થયા હતા. બંને કપલ 25 જાન્યુઆરી 2022ના રોજ પહેલીવાર પેરેન્ટ્સ બન્યા હતા. યુવરાજ સિંહ અને હેઝલ કીચના પુત્રનું નામ ઓરિયન કીચ સિંહ છે. બંનેએ પોતાની દીકરીનું નામ ઓરા રાખ્યું છે.

Read More

Breaking News : યુવરાજ સિંહે કહ્યું આ ખેલાડી વિશ્વ ક્રિકેટનો બીજો ‘વૈભવ સૂર્યવંશી’, જાણો કોણ છે રાહુલ કુમાર?

ભારતના પૂર્વ દિગ્ગજ યુવરાજ સિંહેએ ખેલાડી વિશે પોતાનું મંતવ્ય આપ્યું હતુ કે,તેઓ આ ખેલાડીને વિશ્વ ક્રિકેટનો બીજો વૈભવ સૂર્યવંશી માને છે. તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે રાહુલ કુમાર?

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

Breaking News: અર્જુન તેંડુલકરનો મોટો ખુલાસો, પિતા સચિન તેંડુલકર નહીં, આ સ્ટાર ભારતીય ખેલાડી છે તેનો આઈડલ

અર્જુન તેંડુલકરે તાજેતરમાં પોતાના આદર્શ વિશે આપેલા નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. સચિન તેંડુલકર જેવા દિગ્ગજનો પુત્ર હોવા છતાં અર્જુને પોતાના પ્રિય બેટ્સમેન તરીકે ભારતના અન્ય દિગ્ગજ ખેલાડીનું નામ લીધું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

Breaking News: એક, બે નહીં સાત… યુવરાજ સિંહના આ 7 શિષ્યો IPL 2026 માં ધમાલ મચાવવા તૈયાર

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે અભિષેક શર્મા અને શુભમન ગિલના કરિયર પર નોંધપાત્ર અસર કરી છે. જોકે, ફક્ત આ બે જ નહીં, પરંતુ સાત અન્ય ખેલાડીઓ પણ IPL 2026 માં ભાગ લેશે, જેમને યુવરાજ સિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Breaking News: અભિષેક-શુભમન બાદ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, IPL 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ

IPL 2026 નજીક આવતા તમામ ટીમોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડીએ પણ પોતાની બેટિંગ સુધારવા માટે મેદાનમાં ઉતરી ગયો છે. તેણે પૂર્વ ભારતીય સ્ટાર યુવરાજ સિંહ સાથે ખાસ ટ્રેનિંગ લીધી છે. આ દરમિયાન પાવર હિટિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે, જે આવનારી સિ ઝનમાં તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.

ઈતિહાસના પાનાં પર નામ: 1983થી 2026 સુધીમાં ઇન્ડિયાએ જીત્યા 5 WC ફાઈનલ, જાણો ઇંડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવનાર સ્ટાર્સ

T20 WC 2026 જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે T20 WC જીતનાર પહેલી ટીમ બની. આ જીતમાં ઘણા બધા ખેલાડીઓની મહેનત રહેલી છે. તો ચાલો જાણીએ ઇન્ડિયાને T20 અને ODI WC ફાઇનલમાં જીત અપાવનાર 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' અને 'પ્લેયર ઓફ ધ મેચ'.

T20 WC Breaking : ફિન એલને સૌથી ઝડપી અડધી સદી ફટકારીને યુવરાજ સિંહનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ફિન એલને દક્ષિણ આફ્રિકા સામેની T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. એલને યુવરાજ સિંહને પણ પાછળ છોડી દીધો.

યુવરાજ સિંહને નહીં, આ સ્ટાર બેટ્સમેનને ફોલો કરે છે ‘અભિષેક શર્મા’; નામ જાણીને તમે પણ ચોંકી જશો

ભારતીય ઓપનર અભિષેક શર્માએ જણાવ્યું છે કે, કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના પ્રોત્સાહન બાદ તે ભારતના દિગ્ગજ બેટ્સમેનને ફોલો કરે છે. નોંધનીય છે કે, અભિષેકે આ વખતે યુવરાજ સિંહનું નામ લીધું નથી.

Breaking News: 1x બેટ એપ કેસમાં યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, સોનુ સૂદ સામે ED ની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત કરી

બેટિંગ એપ કેસ: ED એ બેટિંગ એપ કેસના સંદર્ભમાં ઉર્વશી રૌતેલા, સોનુ સૂદ, મીમી ચક્રવર્તી અને અન્ય ઘણી અગ્રણી હસ્તીઓ સામે કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

Yuvraj Singh: યુવરાજ સિંહે મેદાનની વચ્ચે ગૌતમ ગંભીરને દબોચી લીધો, હજારો ચાહકોની સામે બંને દિગ્ગજોની મસ્તી

ન્યુ ચંદીગઢ સ્ટેડિયમમાં ભારત-દક્ષિણ આફ્રિકા મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહની મિત્રતા સ્પષ્ટ દેખાઈ હતી. યુવરાજ સિંહે મજાકમાં તેને પકડી પણ લીધો હતો અને બંનેએ સાથે ઘણી વાતચીત પણ કરી હતી. બંનેને સાથે જોઈ ફેન્સને જૂના દિવસો યાદ આવી ગયા હતા.

યુવરાજ સિંહ જ નહીં, આ સ્ટાર ક્રિકેટરો પણ દારૂ વેચીને કરોડો રૂપિયા કમાય છે

ભારતીય ક્રિકેટ દિગ્ગજ યુવરાજ સિંહે ભારતમાં પોતાની લક્ઝરી ટકીલા બ્રાન્ડ, ફિનો ટકીલા લોન્ચ કરી છે. આ લોન્ચ ઇવેન્ટમાં ઘણા ફેમસ ભારતીય ખેલાડીઓએ હાજરી આપી હતી. આ માર્કેટમાં પહેલા પણ ઘણા ક્રિકેટરો પ્રવેશી ચૂક્યા છે.

કોણ છે આ વિદેશી મોડલ જેની સાથે યુવરાજ સિંહની તસવીરો થઈ વાયરલ, હરભજને કરી દીધી આવી કોમેન્ટ

યુવરાજ સિંહના વિદેશી મોડેલ અનાલિયા ફ્રેઝર સાથેના ફોટા વાયરલ થયા છે, જેના પર હરભજન સિંહે મજેદાર કોમેન્ટ કરી છે. આ કોમેન્ટ વાંચી તમે પણ પેટ પકડીને હસવા લાગશો..

Dharmendra Death : 10 કિલો લોહી ઓછું થઈ ગયું… ધર્મેન્દ્રના મૃત્યુ પર સચિન તેંડુલકર-વિરાટ કોહલી થયા ભાવુક

પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. આ દુઃખદ સમાચારથી બોલિવૂડ અને ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી છે.

યુવરાજ સિંહની બહેન કરી રહી છે સખત મહેનત, રાત્રે 11 વાગ્યે શરૂ કરે છે પ્રેક્ટિસ

યોગરાજ સિંહના પુત્ર યુવરાજ સિંહને બધા જાણે છે, પરંતુ અહીં તેમની પુત્રી અમરજોત પર એક નજર છે, જે હાલમાં સખત મહેનત કરી રહી છે. TV9 હિન્દી સાથે વાત કરતા યોગરાજે ખુલાસો કર્યો કે તેમની પુત્રી રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી તાલીમ લે છે.

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">