AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસના પાનાં પર નામ: 1983થી 2026 સુધીમાં ઇન્ડિયાએ જીત્યા 5 WC ફાઈનલ, જાણો ઇંડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવનાર સ્ટાર્સ

T20 WC 2026 જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે T20 WC જીતનાર પહેલી ટીમ બની. આ જીતમાં ઘણા બધા ખેલાડીઓની મહેનત રહેલી છે. તો ચાલો જાણીએ ઇન્ડિયાને T20 અને ODI WC ફાઇનલમાં જીત અપાવનાર 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' અને 'પ્લેયર ઓફ ધ મેચ'.

| Updated on: Mar 09, 2026 | 3:11 PM
Share
1983 ODI WC: 1983 ICC ODI WCમાં ઇન્ડિયાએ પોતાનો પહેલો ODI WC નામે કર્યો.  26 રન અને 3/16  બોલિંગ ફિગર માટે મોહિન્દર અમરનાથને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

1983 ODI WC: 1983 ICC ODI WCમાં ઇન્ડિયાએ પોતાનો પહેલો ODI WC નામે કર્યો. 26 રન અને 3/16 બોલિંગ ફિગર માટે મોહિન્દર અમરનાથને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

1 / 5
2007 T20 WC: 2007 માં પ્રથમ વખત યોજાયેલા T20 WCમાં ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી હતી. ઈરફાન પઠાણની  3/16 શાનદાર બોલિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

2007 T20 WC: 2007 માં પ્રથમ વખત યોજાયેલા T20 WCમાં ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી હતી. ઈરફાન પઠાણની 3/16 શાનદાર બોલિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

2 / 5
2011 ODI WC: ઘરઆંગણે યોજાયેલ  2011 ICC ODI WCમાં એમએસ ધોનીની કપ્તાનીમાં ઇન્ડિયાએ પોતાનો બીજો  ODI WCનામે કર્યો. ઈન્ડિયાના યુવરાજ સિંહને 2011 ODI WC માટે  પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ લીધી હતી. એમએસ ધોનીને ફાઇનલમાં અણનમ 91 રન માટે મેન ઓફ ધ મેચ  જાહેર કરવામાં આવ્યો હતો.

2011 ODI WC: ઘરઆંગણે યોજાયેલ 2011 ICC ODI WCમાં એમએસ ધોનીની કપ્તાનીમાં ઇન્ડિયાએ પોતાનો બીજો ODI WCનામે કર્યો. ઈન્ડિયાના યુવરાજ સિંહને 2011 ODI WC માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ લીધી હતી. એમએસ ધોનીને ફાઇનલમાં અણનમ 91 રન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

3 / 5
2024 T20 WC: 2024 ICC T20 WCમાં જસપ્રીત બુમરાહએ 15 વિકેટ લીધી હતી અને ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તે માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ  જાહેર કરવામાં આવ્યો હતો, દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં વિરાટ કોહલીનએ 76 રનની ઇનિંગ રમી જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

2024 T20 WC: 2024 ICC T20 WCમાં જસપ્રીત બુમરાહએ 15 વિકેટ લીધી હતી અને ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તે માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં વિરાટ કોહલીનએ 76 રનની ઇનિંગ રમી જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

4 / 5
2026 T20 WC: 2026 ICC T20 WC જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. સંજુ સેમસનને 2026 T20 WC માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે સુપર 8 ની મહત્વપૂર્ણ મેચ, સેમિફાઇનલ અને ફાઇનલમાં મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી,  તેણે 321 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 2026 T20 WCમાં 14 વિકેટો લીધી , જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

2026 T20 WC: 2026 ICC T20 WC જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. સંજુ સેમસનને 2026 T20 WC માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે સુપર 8 ની મહત્વપૂર્ણ મેચ, સેમિફાઇનલ અને ફાઇનલમાં મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી, તેણે 321 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 2026 T20 WCમાં 14 વિકેટો લીધી , જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

5 / 5

T20 WC 2026: વર્લ્ડ કપ ટ્રોફી લઈને હનુમાન મંદિર પહોંચ્યા, સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર અને આઈસીસી ચેરમેન, જુઓ વીડિયો

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
g clip-path="url(#clip0_868_265)">