AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2025 | 1:55 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અભિજિત મુહૂર્ત દરમિયાન અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજ લહેરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અભિજિત મુહૂર્ત દરમિયાન અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજ લહેરાવ્યો હતો.

1 / 6
અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજ ફરકાવવાની સાથે સનાતનીઓ માટે આજનો ઐતિહાસિક દિવસ બન્યો બન્યો.

અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજ ફરકાવવાની સાથે સનાતનીઓ માટે આજનો ઐતિહાસિક દિવસ બન્યો બન્યો.

2 / 6
પીએમ મોદીએ કહ્યું કે, આજે અયોધ્યા શહેર, ભારતની સાંસ્કૃતિનું સાક્ષી બની રહ્યું છે. દરેક રામ ભક્તના હૃદયમાં અપાર સંતોષ અને અલૌકિક આનંદ છે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે અયોધ્યા શહેર, ભારતની સાંસ્કૃતિનું સાક્ષી બની રહ્યું છે. દરેક રામ ભક્તના હૃદયમાં અપાર સંતોષ અને અલૌકિક આનંદ છે.

3 / 6
સદીઓથી ચાલી આવતી કારમી વેદનાનો આજે અંત આવી રહ્યો છે. તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ધર્મધ્વજા ફરકાવવાનો સદીઓ જૂનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

સદીઓથી ચાલી આવતી કારમી વેદનાનો આજે અંત આવી રહ્યો છે. તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ધર્મધ્વજા ફરકાવવાનો સદીઓ જૂનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

4 / 6
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ધર્મ ધ્વજાની પુનઃસ્થાપના કરવાનો જે સંકલ્પ લીધો હતો તે ક્યારેય ડગમગ્યો નથી, ક્યારેય તૂટ્યો નથી, તે આજે પૂર્ણ થયો છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ધર્મ ધ્વજાની પુનઃસ્થાપના કરવાનો જે સંકલ્પ લીધો હતો તે ક્યારેય ડગમગ્યો નથી, ક્યારેય તૂટ્યો નથી, તે આજે પૂર્ણ થયો છે.

5 / 6
રામ મંદિર પર લહેરાતા ધર્મ ધ્વજ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૂર્ય વંશના પ્રતીક, ભગવા રંગની સ્થાપના થઈ છે. આ ધર્મ ધ્વજા લહેરાતી થતા, જે લોકો કોઈ કારણોસર મંદિરે નથી આવતા પણ દુરથી તેને નમન કરે છે તેમને પણ રામલલ્લાના દર્શન કર્યા જેટલું જ પુણ્ય મળે છે.

રામ મંદિર પર લહેરાતા ધર્મ ધ્વજ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૂર્ય વંશના પ્રતીક, ભગવા રંગની સ્થાપના થઈ છે. આ ધર્મ ધ્વજા લહેરાતી થતા, જે લોકો કોઈ કારણોસર મંદિરે નથી આવતા પણ દુરથી તેને નમન કરે છે તેમને પણ રામલલ્લાના દર્શન કર્યા જેટલું જ પુણ્ય મળે છે.

6 / 6

અયોધ્યાના રામ મંદિરને લગતા તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો.

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">