નેપાળ
નેપાળ દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં આવેલું છે. નેપાળમાં ભારત-ગંગાના મેદાનોનો પણ સમાવેશ થાય છે. તે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ભારત અને ઉત્તરમાં તિબેટની સરહદ ધરાવે છે.
નેપાળ ભૌગોલિક રીતે વૈવિધ્યસભર દેશ છે. તેમાં જંગલ ધરાવતી ટેકરીઓ અને ફળદ્રુપ મેદાનો છે. વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાઓમાંની એક માઉન્ટ એવરેસ્ટ, નેપાળ સ્થિત છે.
નેપાળ એક બહુભાષી, બહુ-સાંસ્કૃતિક, બહુ-ધાર્મિક અને બહુ-વંશીય દેશ છે. નેપાળી અહીંની સત્તાવાર ભાષા છે અને કાઠમંડુ નેપાળની રાજધાની તેમજ તેનું સૌથી મોટું શહેર છે.
ભારતીય ઉપખંડના વૈદિક ગ્રંથોમાં નેપાળનો ઉલ્લેખ છે. પ્રાચીન નેપાળમાં અહીં હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ દક્ષિણ નેપાળના લુમ્બિનીમાં થયો હતો અને અહીંથી બૌદ્ધ ધર્મ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો.
ઉત્તર નેપાળના કેટલાક ભાગો તિબેટની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. ગોરખા સામ્રાજ્ય દરમિયાન 18મી સદી સુધી નેપાળ એકીકૃત થયું હતું અને શાહ રાજવંશે નેપાળની રચના કરી હતી. અગ્રણી રાણા રાજવંશ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયો હતો પરંતુ ક્યારેય વસાહત બન્યો નહીં.
1951થી નેપાળમાં સંસદીય લોકશાહી છે, પરંતુ 1960 અને 2005 માં નેપાળી રાજાઓ દ્વારા લોકશાહીને બે વાર સ્થગિત કરવામાં આવી હતી. 1990 અને 2000 ના દાયકાના નેપાળી ગૃહયુદ્ધ પછી, 2008 માં નેપાળમાં એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી, જેનાથી છેલ્લી હિન્દુ રાજાશાહીનો અંત આવ્યો.
નેપાળ હવે એક ધર્મનિરપેક્ષ દેશ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, નેપાળની કુલ વસ્તીના 81.3 ટકા હિન્દુ, 9 ટકા બૌદ્ધ, 4 ટકા ઇસ્લામ, 3.1 ટકા કિરંત અને 1.4 ટકા ખ્રિસ્તી છે. અહીં 44.6 ટકા નેપાળી, 11.7 ટકા મૈથિલી, 6.0 ટકા ભોજપુરી, 5.8 ટકા થારુ, 5.1 ટકા તમાંગ અને 3 ટકા બજ્જિકા ભાષા બોલે છે. નેપાળી ભાષાની લિપિ દેવનાગરી છે અને તે અહીંની સત્તાવાર ભાષા છે.
Breaking News : ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ પાકિસ્તાન,નેપાળમાં ગુપ્ત બેઠક મળી
કેન્દ્રિય ખુફિયા એજન્સીને સતત મળી રહેલા ઈનપુટના આધાર પર આ વાતના નક્કર પુરાવા મળી ચૂક્યા છે કે, ભારત વિરુદ્ધ કાવતરુ રચવા માટે ચીન અને પાકિસ્તાન નેપાળની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનના 7 પ્રમુખ અધિકારીઓ સામેલ હતા.
- Nirupa Duva
- Updated on: Feb 23, 2026
- 1:03 pm
T20 WC Breaking : નેપાળે 12 વર્ષ પછી પહેલી મેચ જીતી, સ્કોટલેન્ડને હરાવી T20 વર્લ્ડ કપનો યાદગાર અંત કર્યો
નેપાળ, જે તેની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે અપસેટ સર્જવામાં નિષ્ફળ ગયું હતું, તે ફાઇનલમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું. નેપાળે 2014 માં પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ રમ્યો હોત અને બે મેચ જીતી હતી. હવે, 12 વર્ષ પછી નેપાળે સફળતાનો સ્વાદ ચાખ્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 11:56 pm
T20 World Cup Breaking : ઇટાલીએ રચ્યો ઇતિહાસ, નેપાળને માત્ર 76 બોલમાં 10 વિકેટથી હરાવી T20 વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવી
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇટાલી સામે નેપાળને કારમી હારનો સામનો કરવો પડ્યો. પહેલીવાર T20 વર્લ્ડ કપ રમી રહેલા ઇટાલીએ પોતાની બીજી મેચમાં જ પોતાનો પહેલો વર્લ્ડ કપ વિજય મેળવ્યો હતો. ઇટાલીની પહેલી જીતમાં બે ભાઈઓએ ઓપનિંગમાં જોરદાર બેટિંગ કરી હતી.
- Smit Chauhan
- Updated on: Feb 12, 2026
- 7:02 pm
T20 WC Breaking : નેપાળે પાકિસ્તાનને પાછળ છોડી દીધું, T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ
નેપાળે T20 વર્લ્ડ કપ 2026 ની પોતાની પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડ સામે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. ટીમ ફક્ત ચાર રનથી મેચ હારી ગઈ, પરંતુ નેપાળે લોકપ્રિયતામાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે.
- Smit Chauhan
- Updated on: Feb 9, 2026
- 5:27 pm
T20 WC Breaking : ઈંગ્લેન્ડને જોરદાર ટક્કર આપનાર નેપાળને ખુલ્લી ઓફર મળી, આ સ્ટાર ખેલાડી કોચ બનવા માટે તૈયાર
T20 વર્લ્ડ કપ 2026 ના પોતાના પહેલા જ મેચમાં નેપાળ મોટા અપસેટથી બચી ગયું. તેઓ ઈંગ્લેન્ડ સામે 4 રનથી હારી ગયા. જોકે, ટીમના મજબૂત પ્રદર્શનને જોઈને એક સ્ટાર ખેલાડીએ નેપાળ ક્રિકેટ ટીમને મહત્વપૂર્ણ ઓફર કરી છે.
- Smit Chauhan
- Updated on: Feb 8, 2026
- 9:51 pm
Breaking News : T20 World Cup 2026 માં મુંબઈની પિચ પર ફરી જોવા મળ્યો છેલ્લા બોલનો રોમાંચ, નેપાળ સામે ઇંગ્લેન્ડ હાંફી ગયું..
ICC T20 વર્લ્ડ કપ 2026 ની પાંચમી રોમાંચક મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડે નેપાળને માત્ર 4 રનથી હરાવ્યું. નેપાળે 184 રનના લક્ષ્યનો પીછો કરતા અંતિમ બોલ સુધી સંઘર્ષ કર્યો અને ઐતિહાસિક જીતથી વંચિત રહી ગયું.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2026
- 9:40 pm
T20 WC Breaking : યુવરાજની ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડનારે ઈંગ્લેન્ડના બોલરોની લીધી ક્લાસ, જાણો કોણ છે નેપાળનો આ સુપરસ્ટાર
T20 વર્લ્ડ કપ 2026માં નેપાળ ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ભલે મેચ ન જીતી હોય, પરંતુ એક નામે આખા ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચી લીધું. દીપેન્દ્ર સિંહ એરીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી હેડલાઈન્સ બનાવી. દીપેન્દ્ર યુવરાજ સિંહનો સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડી ચૂક્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 8, 2026
- 7:49 pm
નેપાળના T20 વર્લ્ડ કપના કેપ્ટન રોહિત પૌડલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
ક્રિકેટ નેપાળે મંગળવારે આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત પૌડેલ ટીમનું નેતૃત્વ કરશે. રોહિત પૌડલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Feb 3, 2026
- 7:09 am
Breaking News: Nipah virus: ચેતી જજો, નિપાહ વાયરસની એન્ટ્રિ- ભારતમાં નોંધાયા કેસ !
વિશ્વભરમાં એક પછી એક નિપાહ વાયરસના કેસો સામે આવતા, અનેક દેશોએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત, વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ અને મોનિટરિંગ કરીને તેમનો ડેટા રાખવામાં આવી રહ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jan 28, 2026
- 8:00 pm
Travel Tips : ભારતીયો માટે કયો દેશ સૌથી સસ્તો ? માત્ર 50,000 રૂપિયામાં વિદેશ પ્રવાસ કરી શકો
જો તમે પણ વિદેશ ફરવા માંગો છો પરંતુ તમારું બજેટ ખુબ નાનું છે. તો હવે તમારે ચિંતા કરવાની જરુર નથી. આજે અમે અમારી ટ્રાવેલ ટીપ્સની સીરિઝમાં કેટલાક એવા દેશ વિશે જણાવીશું કે, તમે ઓછા પૈસામાં વિદેશની ટ્રીપ કરી શકશો.
- Nirupa Duva
- Updated on: Jan 6, 2026
- 3:13 pm
શું તમે ક્યારેય બટાકાનું અથાણું ચાખ્યું છે ? તેનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ છે કે તમને શાકભાજીની પણ જરૂર નહીં પડે; જાણો રેસીપી
અથાણાં ખોરાકનો સ્વાદ વધારે છે અને પાચનમાં મદદ કરે છે. કેરી અને લીંબુના અથાણા ઉપરાંત, બટાકાનું અથાણું પણ એક સ્વાદિષ્ટ પસંદગી છે, જે બિહાર અને નેપાળમાં લોકપ્રિય છે. ચાલો બટાકાના અથાણાની સંપૂર્ણ રેસીપી શીખીએ જેથી તમે ઘરે આ સ્વાદિષ્ટ અથાણું સરળતાથી બનાવી શકો.
- Sachin Agrawal
- Updated on: Dec 8, 2025
- 8:24 pm
આ ટીમે શરમજનક હારની હદ કરી પાર, 50 ઓવરની મેચ માત્ર 47 બોલમાં હારી ગઈ
ACC મેન્સ અંડર 19 પ્રીમિયર કપ 2025માં નેપાળે મલેશિયાને 9 વિકેટથી હરાવ્યું. મલેશિયાની ટીમ માત્ર 51 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. નેપાળે માત્ર 47 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. નેપાળે મલેશિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
- Smit Chauhan
- Updated on: Nov 29, 2025
- 11:08 pm
નેપાળની નવી ₹100 ની નોટ પર ભારતનો વિસ્તાર દર્શાવતા વિવાદ વધ્યો, જાણો શું છે મુદ્દો
નેપાળ રાષ્ટ્ર બેંકે 100 રૂપિયાની નવી નોટ જારી કરી છે, જેમાં કાલાપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા છે. આ વિવાદ 1816 ની સુગૌલી સંધિથી ઉદ્ભવ્યો છે. ભારત લાંબા સમયથી આ વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે, જ્યારે નેપાળ કાલી નદીના સ્ત્રોતના આધારે તેમના પર દાવો કરે છે.જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Nov 28, 2025
- 4:48 pm
પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો
ભારતમાં કોઈ આંદોલનો થાય કે સરકાર સામે વિરોધનો વંટોળ ભડકી ઉઠે તો આપણે અનેકવાર સત્તાધિશોને એવુ કહેતા સાંભળ્યા છે કે આ વિરોધ વિદેશી તાકતો કરાવી રહી છે. તો એ વિદેશી તાકતો કઈ છે ? ભૂતકાળમાં આ વિદેશી તાકતોએ અનેક દેશોમાં તખ્તાપલટ કરાવી દીધા છે. દેશને અંધાધૂંધીમાં ધકેલી દીધો છે તો આખરે આ વિદેશ તાકતો કઈ છે અને આ તાકાત પાછળ કોનુ ભેજુ કામ કરી રહ્યુ હોય છે. વાંચો
- Mina Pandya
- Updated on: Nov 27, 2025
- 4:09 pm
Cow: ભારતનું નહીં પણ આ દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ગાય, અહીં ગૌ હત્યા કરવું એ પાપ છે
National Animal Cow: ઘણા લોકો માને છે કે ગાય ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, પરંતુ આ સાચું નથી. ભારતમાં વાઘને આ દરજ્જો મળે છે. ચાલો આ વિશેની બધી હકીકતો જાણીએ.
- Meera Kansagara
- Updated on: Nov 15, 2025
- 4:58 pm