AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.

230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.

2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.

Read More

આ ભૂલ ભારે પડી, ઘઉંમાં રાખેલી સલ્ફરની ગોળીઓ એ બે જીવ લીધા !

ઘઉને જંતુઓથી બચાવવા માટે નાખવામાં આવેલ જંતુનાશક દવાએ, એક પરિવારને હોસ્પિટલ ભેગો કર્યો. જેમાંથી 2ના મોત થયા છે. આજકાલ સૌ કોઈ અનાજને સડી જતુ બચાવવા માટે જંતુનાશકનો ઉપયોગ કરે છે, પરંતુ આ કેટલુ જોખમી અને ખતરનાક હોય છે તે જાણો આ કિસ્સા પરથી.

History of city name : ખરગોનના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ખરગોન જિલ્લો, જે ઇતિહાસમાં પશ્ચિમ નિમાર તરીકે ઓળખાતો હતો, તે આજના મધ્ય પ્રદેશ રાજ્યનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. આ વિસ્તાર નિમાર ક્ષેત્રના અંતર્ગત આવે છે અને ઇન્દોરનો ભાગ ગણાય છે. જિલ્લાના વહીવટી મુખ્યાલય ખરગોન શહેરમાં સ્થિત છે, જે ઇન્દોર મહાનગરથી દક્ષિણ દિશામાં આવેલું છે.

રેલવેએ આપી મોટી ખુશખબરી! આ રૂટ પર ટૂંક સમયમાં 4 નવી વંદે ભારત ટ્રેન દોડશે; જુઓ યાદી

ભારતીય રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. વધુ સુરક્ષા, આરામદાયક મુસાફરી અને ઝડપી કનેક્ટિવિટી સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાની કુલ સંખ્યા હવે 164 પર પહોંચી જશે.

Breaking News : મધ્યપ્રદેશના ઇન્દોરમાં 28 ટ્રાન્સજેન્ડરે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ, જાણો શું છે વિવાદ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આશરે 28 ટ્રાન્સજેન્ડર લોકોએ સામૂહિક રીતે ફિનાઇલ પીને  આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાથી ચકચાર ફેલાઈ ગઇ છે. ઇન્દોરના પધરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે આ ઘટના બાદ તમામની તબિયત અચાનક બગડ્યા બાદ, તેમને તાત્કાલિક MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.

ઝેરી કફ સિરપ વેચનાર કંપનીના માલિકની અડધી રાત્રે ધરપકડ, 22 મોત બાદ કાર્યવાહી

તમિલનાડુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની શ્રીસેન ફાર્મા દ્વારા ઉત્પાદિત ઝેરી કોલ્ડ્રિફ કફ સીરપથી મધ્યપ્રદેશમાં લગભગ 22 બાળકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ, કંપનીના માલિક રંગનાથનની મધ્યપ્રદેશ પોલીસે ચેન્નાઈમાં ધરપકડ કરી છે. ઘણા રાજ્યોમાં આ સીરપથી બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે, જેનાથી આરોગ્ય અને નિયમનકારી પ્રણાલીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Breaking News: દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, ટ્રેક્ટર નદીમાં ખાબક્તા 10ના મોત

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ગુરુવારે દશેરાના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ, મૂર્તિ વિસર્જન કરીને લોકોને લઈને જઈ રહેલુ એક ટ્રેક્ટર નદીમાં ખાબક્યુ. જેમા 10 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અનેક લોકો હજુ લાપતા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. આ દુર્ઘટના પંધાના ચોકી વિસ્તારના જમાલી પાસે આવેલી આબદા નદીમાં સર્જાઈ હતી.

500 સાડી અને 50 કીલો જ્વેલરી અને ચાંદીના વાસણો લઈ બિગ બોસમાં પહોંચનાર, કરોડપતિ તાન્યા મિત્તલના પરિવાર વિશે જાણો

બિગ બોસ-19ની શરુઆત થઈ ચૂકી છે. આ સીઝન બિગ બોસના ઘરમાં સૌથી ચર્ચિત ચેહરાઓમાંથી એક તાન્યા મિત્તલ છે. તાન્યા મિત્તલ સૌથી પહેલા મહાકુંભથી ચર્ચામાં આવી હતી. તો ચાલો જાણીએ તાન્યા મિત્તલના પરિવાર વિશે.

જગેશ્વરની કરુણ કહાની: ₹100ના કેસમાં 83 વર્ષની ઉંમરે મળ્યો ન્યાય, આખી જિંદગી થઈ બરબાદ

રાયપુરના 83 વર્ષીય જગેશ્વર પ્રસાદ અવધિયા પર 1986માં 100 રૂપિયાની લાંચ લેવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. આનાથી તેમની નોકરી, પરિવાર અને માન-સન્માન ગુમાવવું પડ્યું. ઓગણત્રીસ વર્ષ પછી, હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. જાણો આખી ઘટના વિશે.

એક નજરનો પ્રેમ, એક નિર્ણય… પ્રથમ મુલાકાતથી જીવનસાથી સુધીના જ્યોતિરાદિત્ય સિંધિયાના અવિસ્મરણીય પ્રેમની સફર

પ્રથમ નજરમાં થયેલો પ્રેમ, રાજવી પરંપરાની ભવ્યતા અને યાદગાર શાહી લગ્ન… જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજેની પ્રેમકથા એવી છે કે જે દિલને સ્પર્શી જાય છે અને પેઢીઓ સુધી યાદ રહી જાય છે.

4000 કરોડનું ઘર વિદેશમાં અભ્યાસ કર્યો, 29 વર્ષની ઉંમરે MPCAના પ્રમુખ બનેલા મહાઆર્યમાનના પરિવાર વિશે જાણો

4000 કરોડનું ઘર વિદેશમાં અભ્યાસ કર્યો, કોણ છે મહાઆર્યમન જે MP ક્રિકેટનો પ્રમુખ બન્યો.મહાનઆર્યમાન સિંધિયાનો જન્મ 17 નવેમ્બર 1995ના રોજ થયો હતો. મહાનઆર્યમાન સિંધિયાને ફોટોગ્રાફીનો ખુબ જ શૌખ છે. તેના સોશિયલ મીડિયા પર તેના ફોટો પોસ્ટ કરતો રહે છે.

29 વર્ષીય મહાઆર્યમન સિંધિયા MPCAનો પ્રમુખ બન્યો, દાદા અને પિતા પણ રહી ચૂક્યા છે આ પદ પર

મહાઆર્યમન સિંધિયા પરિવારની ત્રીજી પેઢી છે, જે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનની કમાન સંભાળશે. તેમના દાદા માધવરાવ સિંધિયા અને પિતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ લાંબા સમયથી MPCAના પ્રમુખ રહી ચૂક્યા છે.

આટલી હદ ! કોંગ્રેસ નેતાએ પોતાની જ દીકરી પાસે લવ જેહાદ માટે ફંડિંગ કરાવ્યું, નેપાળમાં પણ બનાવ્યું નેટવર્ક, પૂછપરછ દરમિયાન ખુલ્યા રહસ્યો

કોંગ્રેસ નેતા અનવર કાદરીની પુત્રીની પણ લવ જેહાદ ફંડિંગ કેસમાં પૂછપરછ થઈ શકે છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કાદરી ફરાર રહેતી વખતે તેની પુત્રી પાસેથી ભંડોળ મેળવતો હતો.

સિંધિયા પરિવારની ત્રીજી પેઢી MPCA સંભાળશે, મહાઆર્યમન સિંધિયા MPCAના બનશે નવા BOSS

હકીકતમાં, મહાનર્યમન રાવ સિંધિયા MPCA ના નવા પ્રમુખ તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર, મહાનર્યમન છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ વહીવટમાં સક્રિય છે. તેઓ મધ્યપ્રદેશ લીગ (MPL) ના પ્રમુખ અને ગ્વાલિયર ડિવિઝન ક્રિકેટ એસોસિએશન (GDCA) ના ઉપપ્રમુખ પણ છે.

History of city name : ઇન્દોરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ઈન્દોર મધ્ય પ્રદેશનું એક અગત્યનું શહેર છે, જેને રાજ્યનું મુખ્ય વાણિજ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. ભોપાલ, જે રાજ્યની રાજધાની છે, તેનાથી આશરે 190 કિમી દૂર આવેલું છે. સ્વચ્છતા અભિયાનમાં ઈન્દોરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને સતત 8 વર્ષ સુધી ભારતનું સૌથી સ્વચ્છ શહેર તરીકે માન્યતા મેળવી છે. ઉપરાંત, મધ્ય ભારતનું સૌથી મોટું શૈક્ષણિક કેન્દ્ર પણ ઈન્દોર જ માનવામાં આવે છે.

પાંચ વર્ષ સુધી યુદ્ધ કરવુ પડે તો પણ તૈયારી રાખજો, રક્ષા મંત્રી રાજનાથસિંહે કેમ કહી આ મોટી વાત- વાંચો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આજની સ્થિતિમાં જિયોપોલિટિકલ યુદ્ધો અણધાર્યા બની ગયા છે અને તે કેટલો સમય ચાલશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, તેમણે સશસ્ત્ર દળોને લાંબી લડાઈ માટે તૈયાર રહેવા કહ્યું છે.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">