મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.
230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.
2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.
30 વર્ષ પહેલા મેચ દરમિયાન એવી ઘટના બની કે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો
તમે એવા સમાચાર તો સાંભળ્યું જ હશે કે મેચ દરમિયાન કોઈ હાદસો થઈ ગયો કે કોઈ વયક્તિને સારવારની જરૂર પડી હોયે, ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી જેનાથી લોકો ગભરાઈ ગયા હતા.
- Sachin Agrawal
- Updated on: Nov 26, 2025
- 9:41 am
Stock Market : એક ખેડૂતના દીકરાએ શેરબજારમાં ઇતિહાસ રચ્યો ! બ્લોકબસ્ટર લિસ્ટિંગ પછી થોડા જ દિવસોમાં અબજોપતિ બની ગયો
ભારતના સ્ટાર્ટઅપ જગતમાં એક નવી સફળતાની વાર્તા બહાર આવી છે, જ્યાં સામાન્ય પરિવારના એક વ્યક્તિએ શેરબજારમાં ઇતિહાસ રચી કાઢ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Nov 17, 2025
- 7:54 pm
ચાલતી ટ્રેનમાં ધમકીભર્યો ફોન: દિલ્હી જતી શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની ધમકી, મુસાફરોમાં ગભરાટ
જબલપુર-નિઝામુદ્દીન જતી શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ગભરાટ ફેલાયો. સુરક્ષા દળોએ ડોગ સ્ક્વોડ સાથે મળીને ટ્રેનની સઘન તપાસ હાથ ધરી.
- Manish Gangani
- Updated on: Nov 16, 2025
- 10:39 pm
વૈભવી જીવનને ઠુકરાવીને ગરીબ બાળકોના હૃદયને બચાવતી પલક મુછલની પ્રેરણાદાયી કહાની, ગિનિસ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
પ્રખ્યાત પ્લેબેક સિંગર પલક મુછલને તેમના વ્યાપક માનવતાવાદી પ્રયત્નો માટે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. તેમના ફાઉન્ડેશન મારફતે, તેમણે અત્યાર સુધીમાં 3,800થી વધુ વંચિત બાળકો માટે જીવનરક્ષક હૃદય સર્જરીઓ માટે ભંડોળ પૂરૂં પાડ્યું છે. પલકનું આ અદ્દભુત સમર્પણ તેમના બાળપણના વચન અને સહાનુભૂતિની ઊંડી લાગણીમાંથી જન્મેલું છે. તેમના આ કાર્યને કારણે હવે તેમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Nov 13, 2025
- 5:56 pm
આ ભૂલ ભારે પડી, ઘઉંમાં રાખેલી સલ્ફરની ગોળીઓ એ બે જીવ લીધા !
ઘઉને જંતુઓથી બચાવવા માટે નાખવામાં આવેલ જંતુનાશક દવાએ, એક પરિવારને હોસ્પિટલ ભેગો કર્યો. જેમાંથી 2ના મોત થયા છે. આજકાલ સૌ કોઈ અનાજને સડી જતુ બચાવવા માટે જંતુનાશકનો ઉપયોગ કરે છે, પરંતુ આ કેટલુ જોખમી અને ખતરનાક હોય છે તે જાણો આ કિસ્સા પરથી.
- Sachin Agrawal
- Updated on: Nov 6, 2025
- 5:01 pm
History of city name : ખરગોનના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ખરગોન જિલ્લો, જે ઇતિહાસમાં પશ્ચિમ નિમાર તરીકે ઓળખાતો હતો, તે આજના મધ્ય પ્રદેશ રાજ્યનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. આ વિસ્તાર નિમાર ક્ષેત્રના અંતર્ગત આવે છે અને ઇન્દોરનો ભાગ ગણાય છે. જિલ્લાના વહીવટી મુખ્યાલય ખરગોન શહેરમાં સ્થિત છે, જે ઇન્દોર મહાનગરથી દક્ષિણ દિશામાં આવેલું છે.
- Ashvin Patel
- Updated on: Nov 4, 2025
- 8:30 am
રેલવેએ આપી મોટી ખુશખબરી! આ રૂટ પર ટૂંક સમયમાં 4 નવી વંદે ભારત ટ્રેન દોડશે; જુઓ યાદી
ભારતીય રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. વધુ સુરક્ષા, આરામદાયક મુસાફરી અને ઝડપી કનેક્ટિવિટી સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાની કુલ સંખ્યા હવે 164 પર પહોંચી જશે.
- Ravi Prajapati
- Updated on: Nov 2, 2025
- 8:51 pm
Breaking News : મધ્યપ્રદેશના ઇન્દોરમાં 28 ટ્રાન્સજેન્ડરે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ, જાણો શું છે વિવાદ
મધ્યપ્રદેશના ઇન્દોરમાં આશરે 28 ટ્રાન્સજેન્ડર લોકોએ સામૂહિક રીતે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાથી ચકચાર ફેલાઈ ગઇ છે. ઇન્દોરના પધરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે આ ઘટના બાદ તમામની તબિયત અચાનક બગડ્યા બાદ, તેમને તાત્કાલિક MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.
- Tanvi Soni
- Updated on: Oct 16, 2025
- 12:03 pm
ઝેરી કફ સિરપ વેચનાર કંપનીના માલિકની અડધી રાત્રે ધરપકડ, 22 મોત બાદ કાર્યવાહી
તમિલનાડુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની શ્રીસેન ફાર્મા દ્વારા ઉત્પાદિત ઝેરી કોલ્ડ્રિફ કફ સીરપથી મધ્યપ્રદેશમાં લગભગ 22 બાળકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ, કંપનીના માલિક રંગનાથનની મધ્યપ્રદેશ પોલીસે ચેન્નાઈમાં ધરપકડ કરી છે. ઘણા રાજ્યોમાં આ સીરપથી બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે, જેનાથી આરોગ્ય અને નિયમનકારી પ્રણાલીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
- Tanvi Soni
- Updated on: Oct 9, 2025
- 9:52 am
Breaking News: દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, ટ્રેક્ટર નદીમાં ખાબક્તા 10ના મોત
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ગુરુવારે દશેરાના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ, મૂર્તિ વિસર્જન કરીને લોકોને લઈને જઈ રહેલુ એક ટ્રેક્ટર નદીમાં ખાબક્યુ. જેમા 10 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અનેક લોકો હજુ લાપતા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. આ દુર્ઘટના પંધાના ચોકી વિસ્તારના જમાલી પાસે આવેલી આબદા નદીમાં સર્જાઈ હતી.
- Mina Pandya
- Updated on: Oct 2, 2025
- 8:13 pm
500 સાડી અને 50 કીલો જ્વેલરી અને ચાંદીના વાસણો લઈ બિગ બોસમાં પહોંચનાર, કરોડપતિ તાન્યા મિત્તલના પરિવાર વિશે જાણો
બિગ બોસ-19ની શરુઆત થઈ ચૂકી છે. આ સીઝન બિગ બોસના ઘરમાં સૌથી ચર્ચિત ચેહરાઓમાંથી એક તાન્યા મિત્તલ છે. તાન્યા મિત્તલ સૌથી પહેલા મહાકુંભથી ચર્ચામાં આવી હતી. તો ચાલો જાણીએ તાન્યા મિત્તલના પરિવાર વિશે.
- Nirupa Duva
- Updated on: Oct 1, 2025
- 4:45 pm
જગેશ્વરની કરુણ કહાની: ₹100ના કેસમાં 83 વર્ષની ઉંમરે મળ્યો ન્યાય, આખી જિંદગી થઈ બરબાદ
રાયપુરના 83 વર્ષીય જગેશ્વર પ્રસાદ અવધિયા પર 1986માં 100 રૂપિયાની લાંચ લેવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. આનાથી તેમની નોકરી, પરિવાર અને માન-સન્માન ગુમાવવું પડ્યું. ઓગણત્રીસ વર્ષ પછી, હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. જાણો આખી ઘટના વિશે.
- Manish Gangani
- Updated on: Sep 24, 2025
- 9:12 pm
એક નજરનો પ્રેમ, એક નિર્ણય… પ્રથમ મુલાકાતથી જીવનસાથી સુધીના જ્યોતિરાદિત્ય સિંધિયાના અવિસ્મરણીય પ્રેમની સફર
પ્રથમ નજરમાં થયેલો પ્રેમ, રાજવી પરંપરાની ભવ્યતા અને યાદગાર શાહી લગ્ન… જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજેની પ્રેમકથા એવી છે કે જે દિલને સ્પર્શી જાય છે અને પેઢીઓ સુધી યાદ રહી જાય છે.
- RajSingh Sisodiya
- Updated on: Sep 18, 2025
- 12:51 pm
4000 કરોડનું ઘર વિદેશમાં અભ્યાસ કર્યો, 29 વર્ષની ઉંમરે MPCAના પ્રમુખ બનેલા મહાઆર્યમાનના પરિવાર વિશે જાણો
4000 કરોડનું ઘર વિદેશમાં અભ્યાસ કર્યો, કોણ છે મહાઆર્યમન જે MP ક્રિકેટનો પ્રમુખ બન્યો.મહાનઆર્યમાન સિંધિયાનો જન્મ 17 નવેમ્બર 1995ના રોજ થયો હતો. મહાનઆર્યમાન સિંધિયાને ફોટોગ્રાફીનો ખુબ જ શૌખ છે. તેના સોશિયલ મીડિયા પર તેના ફોટો પોસ્ટ કરતો રહે છે.
- Nirupa Duva
- Updated on: Sep 8, 2025
- 7:20 am
29 વર્ષીય મહાઆર્યમન સિંધિયા MPCAનો પ્રમુખ બન્યો, દાદા અને પિતા પણ રહી ચૂક્યા છે આ પદ પર
મહાઆર્યમન સિંધિયા પરિવારની ત્રીજી પેઢી છે, જે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનની કમાન સંભાળશે. તેમના દાદા માધવરાવ સિંધિયા અને પિતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ લાંબા સમયથી MPCAના પ્રમુખ રહી ચૂક્યા છે.
- Nirupa Duva
- Updated on: Sep 4, 2025
- 11:53 am