મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.
230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.
2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.
Breaking News: ધાર ભોજશાળા ને હાઈકોર્ટે માન્યુ હિંદુ મંદિર, ASI ના પુરાવાઓને ધ્યાને લેતા હિંદુઓના પક્ષમાં આપ્યો ચુકાદો
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈંદોર બેંચ એ ધાર ભોજશાળા મામલામાં ચુકાદો આપતા પરિસરને હિંદુ મંદિર ઘોષિત કર્યુ છે. કોર્ટે ASI ના વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર ભરોસો જતાવતા સરકારને ઐતિહાસિક સંરચનાઓના સંરક્ષણની જવાબદારી આપી છે.
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 4:19 pm
પંજાબ કિંગ્સના જડબામાંથી જીત છીનવી લેનાર માધવ તિવારીનો પરિવાર જુઓ
IPL 2026માં માધવ તિવારીએ પંજાબ કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમી, જેમાં તે દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો બન્યો હતો.માધવ તિવારીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 7:11 am
Breaking News : પીએમ મોદીની અપીલની અસર જોવા મળી, સાઈકલ ચલાવી જજ હાઈકોર્ટ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચતની અપીલ બાદ, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ ડી.ડી. બંસલે કોર્ટ સાયકલ ચલાવી પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાનથી લગભગ 3 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને ગયા હતા.
- Nirupa Duva
- Updated on: May 13, 2026
- 12:05 pm
Breaking News : કુનોમાં માતમ! ચિત્તાના ચારેય બચ્ચા મૃત્યુ પામ્યા, શિકારી હુમલાની આશંકા
કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં માદા ચિત્તા KGP12ના ચારેય નવજાત બચ્ચા મૃત મળી આવતા ચિંતા વ્યાપી છે. એક મહિનાના આ બચ્ચા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ હતા.
- Sagar Solanki
- Updated on: May 12, 2026
- 8:45 pm
Breaking News: ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ ! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાતની સ્થિતિ
દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.
- Ravi Prajapati
- Updated on: May 11, 2026
- 8:04 pm
Breaking News : મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદી પરના બરગી ડેમમાં 40 પ્રવાસીઓને લઈ જતી ક્રૂઝ ડૂબી, 4 ના મોત, કેટલાક લાપત્તા
મધ્યપ્રદેશના જબલપુરના નર્મદા નદી પર આવેલા બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલી ક્રૂઝ બોટ ડૂબી જતાં એક મોટી દુર્ઘટના બની. અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ઘણા લોકો ગુમ છે.
- TV9 Gujarati
- Updated on: Apr 30, 2026
- 8:25 pm
પ્રચંડ ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઢાંસુ આઈડિયા,.. “પોકેટ મે પ્યાઝ લે જાઓ.. કુછ નહીં હોગા”- Video
ગ્વાલિયરથી ભાજપના સાંસદ અને દેશના સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિએ એક વીડિયો તેના ઈન્સ્ટા હેંડલ પર મુક્યો છે. જ્યાં તેમણે ભીષણ ગરમીમાંથી બચવાનો આસાન ઉપાય બતાવ્યો. આ ઉપાય કોઈ નવો નથી પરંતુ આપણા જ વડીલો જે કરતા હતા. તે જ તેમણે કહ્યુ છે. જ્યોતિદિત્યનો આ વીડિયો જ સમજાવે છે આપણા વડવાઓ જે કહીને ગયા છે તેને ક્યારેય ભૂલવુ ન જોઈએ કારણ કે તેમણે તેમના અનુભવોનું ભાથુ આપણને સોંપ્યુ છે. ચાલો જાણીએ સિંધિયાઓ ગરમીમાંથી બચવાનો ગજબનો ફોર્મ્યુલા શું છે.
- Mina Pandya
- Updated on: Apr 27, 2026
- 3:57 pm
Breaking News: ‘મહાકુંભ વાયરલ ગર્લ’ મોનાલિસાની મુશ્કેલીમાં વધારો, NHRCની નોટિસ બાદ હવે થશે ‘ઉંમરની તપાસ’
'મહાકુંભ વાયરલ ગર્લ' તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. મોનાલિસા અને ફરમાનના લગ્ન બાદ હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એક્શનમાં આવ્યું છે. આયોગે મોનાલિસાની ઉંમર અંગે શંકા જતાં ખરગોન એસપીને તપાસના આદેશ આપ્યા છે, જેના કારણે હવે મોનાલિસાએ પોતાની ઉંમરના સાચા પુરાવા રજૂ કરવા પડશે.
- Ravi Prajapati
- Updated on: Apr 8, 2026
- 8:13 pm
રસોડામાં આવશે મોટું પરિવર્તન ! LPG સિલિન્ડર થશે ભૂતકાળ ? જાણો કેમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ છે દેશના અડધાથી વધુ PNG કનેક્શન
ઈરાન-અમેરિકા યુદ્ધની અસર હવે તમારા રસોડા સુધી પહોંચી શકે છે. સરકાર હવે LPG ને બદલે PNG પર ભાર મૂકી રહી છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આખા દેશમાં સૌથી આગળ છે.
- Sachin Agrawal
- Updated on: Apr 6, 2026
- 5:27 pm
IRCTC Breaking News : હર હર મહાદેવ! એક જ ટ્રેનમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરો, IRCTC એ પેકેજ લોન્ચ કર્યું,
Bharat Gaurav Tourist Train Yatra: IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રાનું એક ખાસ પેકેજ શરૂ કર્યું છે, જેમાં 11 રાત અને 12 દિવસમાં મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.
- Hasmukh Ramani
- Updated on: Apr 3, 2026
- 9:13 am
Breaking news: ગાય માટે મુસ્લિમ સમુદાય મેદાનમા, ઈસ્લામને લઈને ગાય માટે કહ્યું આવુ….., જાણો
ઓલ ઈન્ડિયા મુસ્લિમ ફેસ્ટિવલ કમિટીના બેનર હેઠળ, મુસ્લિમ સમુદાયે એક પ્રદર્શન કર્યું, જેમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
- Meera Kansagara
- Updated on: Mar 28, 2026
- 11:09 am
ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!
દિલ્હી-NCR, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જેમાં વરસાદ, ગાજવીજ, તેજ પવન અને ગોળાવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- Nishat
- Updated on: Mar 20, 2026
- 9:08 am
Chaitra Navratri 2026 : ભારતનું એક એવુ મંદિર જ્યાં રોજ રાત્રે એની જાતે જ વાગે છે ઘંટડીઓ, જાણો શું છે રહસ્ય
મધ્ય પ્રદેશમાં આવેલું મૈહર માતા મંદિર પોતાની આસ્થા અને રહસ્યો માટે જાણીતું છે. માન્યતા મુજબ, રાત્રે મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટડીઓ જાતે જ વાગતી સંભળાય છે, જે આ પવિત્ર સ્થાનના દૈવીય રહસ્યને વધુ ગાઢ બનાવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 19, 2026
- 2:57 pm
Breaking News : સ્કોર્પિયોમાં આવ્યા નકલી Incometax અધિકારી, દરોડો પાડ્યો… 15 મિનિટમાં 50 તોલા સોનું અને રોકડ રકમ લઈ થઈ ગયા ફરાર
મધ્યપ્રદેશના ધારમાં નકલી આવકવેરા અધિકારી બનીને કેટલાક અજાણ્યા લોકોએ કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડ્યો હતો. આરોપીઓ 50 તોલા સોનું, 4 લાખ રોકડા અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા.
- Sagar Solanki
- Updated on: Mar 13, 2026
- 8:42 pm
લે બોલો! 1917માં લીધેલી ₹35,000 લોન હવે બની કરોડોની, રૂથિયા પરિવારની કાનૂની લડત શરૂ
MP News: સેઠ જુમ્મા લાલ રૂથિયાના પૌત્ર વિવેક રૂથિયા બ્રિટિશ સરકારને નોટિસ મોકલી રહ્યા છે. 1917માં બ્રિટિશ સરકારે તેમના દાદા પાસેથી ₹35,000 ની લોન લીધી હતી, જે ચૂકવવામાં આવી નથી. હવે, તેઓ નોટિસ મોકલીને વર્તમાન દરે રકમ વસૂલ કરશે.
- Meera Kansagara
- Updated on: Feb 24, 2026
- 11:54 am