AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.

230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.

2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.

Read More

Breaking News: RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યાના માત્ર 72 કલાકમાં જ કેપ્ટન રજત પાટીદારને મળી મોટી હાર

મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ 3 જૂનના રોજ શરૂ થઈ હતી. RCB ને સતત બીજીવાર ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર તેના રાજ્યની T20 લીગની પહેલી મેચ રમી હતી. જોકે, તેનું અને તેની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. RCB ને ચેમ્પિયન બનાવ્યાના 72 કલાક બાદ જ પાટીદારને હાર મળી હતી.

Breaking News : ટ્વિશા શર્મા કેસમાં સાસુ ગિરીબાલાને લઈને મોટો ખુલાસો, સુપ્રીમ કોર્ટે આજની સુનાવણીમાં શું કહ્યું જાણો

કોર્ટે આ ઘટનાને સમાજ માટે ખૂબ જ આઘાતજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. દરમિયાન, મધ્યપ્રદેશ સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કોર્ટને જાણ કરી હતી કે, મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, તપાસ હવે CBIને સોંપવામાં આવી છે; સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સાથે સંમતિ વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી છે, બાકી અન્ય રાજ્યોની સરકાર દારૂમાંથી કેટલી કમાણી કરે છે, જાણો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અન્ય રાજ્યો માટે દારૂ વેચાણ આવકનો મોટો સ્ત્રોત છે. ભારતમાં દારૂ GST હેઠળ ન હોવાથી, રાજ્ય સરકારો એક્સાઇઝ ડ્યુટી દ્વારા કરોડોની કમાણી કરે છે.

Twisha Sharma Case : CCTV, AIIMS રેકોર્ડ અને સાસુના નિવેદનમાં વિસંગતતા, ત્વિષા શર્મા કેસમાં શું છે આ ટાઈમિંગનો ઝોલ?

ભોપાલના ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં અનેક સવાલો ઉભા થયા છે. શંકાસ્પદ સંજોગોને કારણે પરિવાર બીજા પોસ્ટમોર્ટમ અને CBI તપાસની માંગ કરી રહ્યો છે. CCTV ફૂટેજ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના નિવેદનોમાં ગંભીર વિસંગતતાઓ છે.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

મધ્યપ્રદેશના ઐતિહાસિક ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળા માત્ર પથ્થરોની એક ઈમારત નથી, પરંતુ તે ભારતની ભવ્ય જ્ઞાન પરંપરા, અજોડ સ્થાપત્ય અને રાજા ભોજના સુવર્ણકાળની જીવંત સાક્ષી છે. તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપતા આ પરિસરને મંદિર જાહેર કર્યું છે.

Breaking News: ધાર ભોજશાળા ને હાઈકોર્ટે માન્યુ હિંદુ મંદિર, ASI ના પુરાવાઓને ધ્યાને લેતા હિંદુઓના પક્ષમાં આપ્યો ચુકાદો

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈંદોર બેંચ એ ધાર ભોજશાળા મામલામાં ચુકાદો આપતા પરિસરને હિંદુ મંદિર ઘોષિત કર્યુ છે. કોર્ટે ASI ના વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર ભરોસો જતાવતા સરકારને ઐતિહાસિક સંરચનાઓના સંરક્ષણની જવાબદારી આપી છે.

પંજાબ કિંગ્સના જડબામાંથી જીત છીનવી લેનાર માધવ તિવારીનો પરિવાર જુઓ

IPL 2026માં માધવ તિવારીએ પંજાબ કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમી, જેમાં તે દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો બન્યો હતો.માધવ તિવારીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

Breaking News : પીએમ મોદીની અપીલની અસર જોવા મળી, સાઈકલ ચલાવી જજ હાઈકોર્ટ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચતની અપીલ બાદ, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ ડી.ડી. બંસલે કોર્ટ સાયકલ ચલાવી પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાનથી લગભગ 3 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને ગયા હતા.

Breaking News : કુનોમાં માતમ! ચિત્તાના ચારેય બચ્ચા મૃત્યુ પામ્યા, શિકારી હુમલાની આશંકા

કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં માદા ચિત્તા KGP12ના ચારેય નવજાત બચ્ચા મૃત મળી આવતા ચિંતા વ્યાપી છે. એક મહિનાના આ બચ્ચા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ હતા.

Breaking News: ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ ! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાતની સ્થિતિ

દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.

Breaking News : મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદી પરના બરગી ડેમમાં 40 પ્રવાસીઓને લઈ જતી ક્રૂઝ ડૂબી, 4 ના મોત, કેટલાક લાપત્તા

મધ્યપ્રદેશના જબલપુરના નર્મદા નદી પર આવેલા બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલી ક્રૂઝ બોટ ડૂબી જતાં એક મોટી દુર્ઘટના બની. અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ઘણા લોકો ગુમ છે.

પ્રચંડ ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઢાંસુ આઈડિયા,.. “પોકેટ મે પ્યાઝ લે જાઓ.. કુછ નહીં હોગા”- Video

ગ્વાલિયરથી ભાજપના સાંસદ અને દેશના સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિએ એક વીડિયો તેના ઈન્સ્ટા હેંડલ પર મુક્યો છે. જ્યાં તેમણે ભીષણ ગરમીમાંથી બચવાનો આસાન ઉપાય બતાવ્યો. આ ઉપાય કોઈ નવો નથી પરંતુ આપણા જ વડીલો જે કરતા હતા. તે જ તેમણે કહ્યુ છે. જ્યોતિદિત્યનો આ વીડિયો જ સમજાવે છે આપણા વડવાઓ જે કહીને ગયા છે તેને ક્યારેય ભૂલવુ ન જોઈએ કારણ કે તેમણે તેમના અનુભવોનું ભાથુ આપણને સોંપ્યુ છે. ચાલો જાણીએ સિંધિયાઓ ગરમીમાંથી બચવાનો ગજબનો ફોર્મ્યુલા શું છે.

Breaking News: ‘મહાકુંભ વાયરલ ગર્લ’ મોનાલિસાની મુશ્કેલીમાં વધારો, NHRCની નોટિસ બાદ હવે થશે ‘ઉંમરની તપાસ’

'મહાકુંભ વાયરલ ગર્લ' તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. મોનાલિસા અને ફરમાનના લગ્ન બાદ હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એક્શનમાં આવ્યું છે. આયોગે મોનાલિસાની ઉંમર અંગે શંકા જતાં ખરગોન એસપીને તપાસના આદેશ આપ્યા છે, જેના કારણે હવે મોનાલિસાએ પોતાની ઉંમરના સાચા પુરાવા રજૂ કરવા પડશે.

રસોડામાં આવશે મોટું પરિવર્તન ! LPG સિલિન્ડર થશે ભૂતકાળ ? જાણો કેમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ છે દેશના અડધાથી વધુ PNG કનેક્શન

ઈરાન-અમેરિકા યુદ્ધની અસર હવે તમારા રસોડા સુધી પહોંચી શકે છે. સરકાર હવે LPG ને બદલે PNG પર ભાર મૂકી રહી છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આખા દેશમાં સૌથી આગળ છે.

IRCTC Breaking News : હર હર મહાદેવ! એક જ ટ્રેનમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરો, IRCTC એ પેકેજ લોન્ચ કર્યું,

Bharat Gaurav Tourist Train Yatra: IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રાનું એક ખાસ પેકેજ શરૂ કર્યું છે, જેમાં 11 રાત અને 12 દિવસમાં મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">