મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.
230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.
2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.
Read MoreTrending video: ગર્લફ્રેન્ડે 3400 કિસ કરી… VIDEO થયો વાયરલ, 55 લાખ વ્યૂઝ મળતાં જ પોલીસે ફટકાર્યો ₹5,500 નો દંડ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એક યુવકની મહિલા મિત્રે આખી કાર પર લિપસ્ટિકથી 3400 વાર કિસ કરીને 'કિસિંગ કાર' બનાવી દીધી. ઇન્સ્ટાગ્રામ પર 55 લાખ વ્યૂઝ મળ્યા બાદ ટ્રાફિક પોલીસે કાર જપ્ત કરી, યુવક પાસે લિપસ્ટિકના નિશાન સાફ કરાવ્યા અને ₹5,500 નો દંડ ફટકાર્યો.
- Sachin Agrawal
- Updated on: Aug 25, 2026
- 6:49 pm
ધ્રુવ જુરેલના ડાબા કાંડા પર શું લખ્યું છે ? સદી ફટકાર્યા બાદ બતાવ્યું ખાસ ટેટૂ, જાણો તેની પાછળની કહાની
શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ધ્રુવ જુરેલે શાનદાર અણનમ સદી ફટકારી હતી. જોકે, સદી બાદ તેના ખાસ સેલિબ્રેશનની સાથે તેના ડાબા કાંડા પરના ટેટૂમાં લખેલા વાક્યએ સૌનું ધ્યાન ખેંચ્યું. જુરેલના આ ટેટૂ પાછળની કહાની તેની દેશભક્તિ અને તેના પિતા સાથે જોડાયેલી છે. ચાલો જાણીએ આ ખાસ ટેટૂ પાછળની કહાની.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 8:15 pm
Trending Video: ના કોઈ નેતા, ના કોઈ સેલિબ્રિટી… નવી દુકાનના ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો આ ‘VVIP રોબોટ’
સામાન્ય રીતે કોઈપણ નવી દુકાન કે મોલનું ઉદ્ઘાટન કરવા માટે રાજકારણીઓ, બોલિવૂડ સેલિબ્રિટીઝ કે સ્થાનિક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવતું હોય છે. જો કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેણે ઉદ્ઘાટન કરવા માટેની આખી વ્યાખ્યા બદલી નાખી છે.
- Ravi Prajapati
- Updated on: Aug 24, 2026
- 6:49 pm
શરીર માણસનું, માથું કૂતરાનું! આખરે આ વ્યક્તિએ આવું રૂપ કેમ ધારણ કર્યું? જાણો સમગ્ર મામલો
શરીર માણસનું અને માથું કૂતરાનું, આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું હશે. પરંતુ એક વ્યક્તિએ ખરેખર આવો વેશ ધારણ કર્યો હતો. એક વ્યક્તિ રખડતા કૂતરાના રૂપમાં જોવા મળ્યો. જેના કારણે સૌના મનમાં સવાલ ઊભો થયો કે તેણે આવું શા માટે કર્યું? કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
- Dhruval Shah
- Updated on: Aug 20, 2026
- 12:58 pm
Breaking News : ભાવનગરમાં નકલી દારૂના મામલે વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળ્યો, જુઓ Video
ભાવનગરના ખરકડીમાં ડુપ્લીકેટ દારૂ ના મામલે વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આમ નકલી દારુથી કુલ 6 લોકોના મૃત્યું થયા છે. જ્યારે 21 સામે નામજોગ ફરિયાદ નોંધાય છે.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2026
- 10:41 am
Breaking News : ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 7 થયો, 21 સામે ફરિયાદ 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડનો મામલો મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. ડુપ્લિકેટ દારૂ બનાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રઈસ અને તેનો માણસ ડુપ્લીકેટ સારું બનાવવા ભાવનગર આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2026
- 2:44 pm
મધ્યપ્રદેશમાં અતિશય વરસાદની સિસ્ટમ સક્રીય ! ભોપાલથી માંડલા-ડિંડોરી સુધી જળમગ્નની સ્થિતિ, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં એક શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભોપાલ, વિદિશા, રાયસેન, સિહોર, શાજાપુર, અગર-માલવા, મંડલા અને ડિંડોરી સહિત અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદથી વિવિધ વિસ્તારોની નદીઓ અને જળાશયો છલકાઈ રહ્યા છે. આ વરસાદના પાણી, ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર બંધમાં આવશે, જેના કારણે ડેમની જળસપાટીમાં નોધપાત્ર વધારો થવાની સંભાવના છે.
- Bipin Prajapati
- Updated on: Aug 11, 2026
- 12:36 pm
Breaking News : જીવના જોખમે મુસાફરી, છોટાઉદેપુરો 15 કિમીનો રસ્તો કે મોતનો માર્ગ ? જુઓ Video
છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ અને મધ્યપ્રદેશને જોડતો 15 કોમીનો માર્ગ હવે એટલો તો બિસ્માર બન્યો છે. લોકો તેની પર પસાર થવા માટે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે તેવી સ્થિતિ છે
- TV9 Gujarati
- Updated on: Aug 4, 2026
- 2:28 pm
ફક્ત નાગપંચમીના દિવસે ખૂલે છે ભગવાન શિવનું આ અનોખુ મંદિર, દર્શન માત્રથી થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ
ભગવાન શિવના અનેક અનોખા મંદિરોમાંથી એક છે નાગચંદ્રેશ્વર મંદિર. આ મંદિર ઉજ્જૈનમાં આવેલું છે અને વર્ષમાં માત્ર એક જ દિવસ તેના કપાટ ખુલે છે. શિવજી અને નાગ દેવતાની આ દુર્લભ મૂર્તિના દર્શનથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
- Sachin Agrawal
- Updated on: Aug 17, 2026
- 2:24 pm
Trending Video : કાકા રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરીને બજારમાં શાકભાજી લેવા નીકળ્યા, જુઓ વાયરલ Video
મધ્યપ્રદેશના છતરપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાકાએ વેસ્ટર્ન રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરી શાકભાજીના માર્કેટમાં ફરતા જોવા મળ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jul 21, 2026
- 9:56 am
Trending Video : આ કેવો પ્રવાસી ? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મધ્યપ્રદેશના હાઇવે પર ચાલતી ઓટો-રિક્ષાની છત પર એક મગર બાંધેલો છે. જો કે, આ વીડિયોની ચકાસણી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર તેની સત્યતા અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
- Dhruval Shah
- Updated on: Jul 18, 2026
- 12:59 pm
‘ભારતીય કરન્સી’ પર કોનું નિયંત્રણ હોય છે ? આખરે ભારતમાં કઈ જગ્યાએ નોટોનું ‘છાપકામ’ થાય છે?
ભારતમાં રોજબરોજની લેણદેણ કરોડો અને અબજોના હિસાબે થાય છે. ભારતીય જનતા 10 ની નોટથી લઈને 500 ની નોટ સુધીની લેણદેણ દરરોજ કરે છે. એવામાં લોકોના મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે, ભારતીય કરન્સી નોટો ક્યાં છપાય છે? નોટ છાપવાનું નિયંત્રણ (કંટ્રોલ) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે હોય છે કે કેન્દ્ર સરકાર પાસે?
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2026
- 12:35 pm
Breaking News : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ ગર્ગની ધરપકડ, ગોળીબાર કેસમાં પોલીસની કાર્યવાહી
Shaligram Garg Arrested : મધ્યપ્રદેશના છતરપુરમાં ગોળીબાર કેસમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ ગર્ગની ધરપકડ કરવામાં આવી છે. જમીન વિવાદને કારણે થયેલી આ ઘટનામાં એક યુવાન ઘાયલ થયો હતો.
- Sagar Solanki
- Updated on: Jul 15, 2026
- 8:43 pm
કાનુની સવાલ : તમારા લિવ-ઇન પાર્ટનરને છોડવું હવે સરળ રહેશે નહીં, અલગ થવા માટે છૂટાછેડા જરૂરી બનશે !
મધ્યપ્રદેશ સરકારનો UCC ડ્રાફ્ટ તૈયાર છે. જેને ચોમાસું સત્રમાં રજુ કરવામાં આવે છે. જેમાં લિવ ઈન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન જરુરી કરવામાં આવ્યું છે. તેમજ અલગ થવા માટે છુટાછેડા જેવી પ્રકિયા નક્કી કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jul 9, 2026
- 2:17 pm
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ
રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.
- Bipin Prajapati
- Updated on: Jul 7, 2026
- 6:06 pm