મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.
230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.
2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.
રસોડામાં આવશે મોટું પરિવર્તન ! LPG સિલિન્ડર થશે ભૂતકાળ ? જાણો કેમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ છે દેશના અડધાથી વધુ PNG કનેક્શન
ઈરાન-અમેરિકા યુદ્ધની અસર હવે તમારા રસોડા સુધી પહોંચી શકે છે. સરકાર હવે LPG ને બદલે PNG પર ભાર મૂકી રહી છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આખા દેશમાં સૌથી આગળ છે.
- Sachin Agrawal
- Updated on: Apr 6, 2026
- 5:27 pm
IRCTC Breaking News : હર હર મહાદેવ! એક જ ટ્રેનમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરો, IRCTC એ પેકેજ લોન્ચ કર્યું,
Bharat Gaurav Tourist Train Yatra: IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રાનું એક ખાસ પેકેજ શરૂ કર્યું છે, જેમાં 11 રાત અને 12 દિવસમાં મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.
- Hasmukh Ramani
- Updated on: Apr 3, 2026
- 9:13 am
Breaking news: ગાય માટે મુસ્લિમ સમુદાય મેદાનમા, ઈસ્લામને લઈને ગાય માટે કહ્યું આવુ….., જાણો
ઓલ ઈન્ડિયા મુસ્લિમ ફેસ્ટિવલ કમિટીના બેનર હેઠળ, મુસ્લિમ સમુદાયે એક પ્રદર્શન કર્યું, જેમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
- Meera Kansagara
- Updated on: Mar 28, 2026
- 11:09 am
ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!
દિલ્હી-NCR, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જેમાં વરસાદ, ગાજવીજ, તેજ પવન અને ગોળાવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- Nishat
- Updated on: Mar 20, 2026
- 9:08 am
Chaitra Navratri 2026 : ભારતનું એક એવુ મંદિર જ્યાં રોજ રાત્રે એની જાતે જ વાગે છે ઘંટડીઓ, જાણો શું છે રહસ્ય
મધ્ય પ્રદેશમાં આવેલું મૈહર માતા મંદિર પોતાની આસ્થા અને રહસ્યો માટે જાણીતું છે. માન્યતા મુજબ, રાત્રે મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટડીઓ જાતે જ વાગતી સંભળાય છે, જે આ પવિત્ર સ્થાનના દૈવીય રહસ્યને વધુ ગાઢ બનાવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 19, 2026
- 2:57 pm
Breaking News : સ્કોર્પિયોમાં આવ્યા નકલી Incometax અધિકારી, દરોડો પાડ્યો… 15 મિનિટમાં 50 તોલા સોનું અને રોકડ રકમ લઈ થઈ ગયા ફરાર
મધ્યપ્રદેશના ધારમાં નકલી આવકવેરા અધિકારી બનીને કેટલાક અજાણ્યા લોકોએ કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડ્યો હતો. આરોપીઓ 50 તોલા સોનું, 4 લાખ રોકડા અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા.
- Sagar Solanki
- Updated on: Mar 13, 2026
- 8:42 pm
લે બોલો! 1917માં લીધેલી ₹35,000 લોન હવે બની કરોડોની, રૂથિયા પરિવારની કાનૂની લડત શરૂ
MP News: સેઠ જુમ્મા લાલ રૂથિયાના પૌત્ર વિવેક રૂથિયા બ્રિટિશ સરકારને નોટિસ મોકલી રહ્યા છે. 1917માં બ્રિટિશ સરકારે તેમના દાદા પાસેથી ₹35,000 ની લોન લીધી હતી, જે ચૂકવવામાં આવી નથી. હવે, તેઓ નોટિસ મોકલીને વર્તમાન દરે રકમ વસૂલ કરશે.
- Meera Kansagara
- Updated on: Feb 24, 2026
- 11:54 am
“દુર્ગા બનજો, કાલી બનજો, પરંતુ ક્યારેય બુરખાવાળી ના બનતા…” ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો થયો વાયરલ
બાગેશ્વર ધામના મુખ્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીસ, મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ડાબરામાં નવગ્રહ શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ રહ્યાં છે. બાબા બાગેશ્વરની કથા, આગામી 20 ફેબ્રુઆરી સુધી ડાબરામાં સાંભળવા મળશે. બાબા બાગેશ્વરની કથા શ્રવણ કરવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2026
- 2:21 pm
Viral Video ઉજ્જૈન: ધોતી-કુરતા અને રુદ્રાક્ષ પહેરી યુવતી સાથે આવેલા ઝફર ખાનને બજરંગ દળના કાર્યકરોએ ચખાડ્યો મેથીપાક – જુઓ Video
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોહાલીથી એક યુવતી સાથે આવેલા મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવી હિન્દુ પોશાક ધારણ કર્યો હતો. શંકા જતાં બજરંગ દળના કાર્યકરોએ તેની પૂછપરછ કરી પિટાઈ કરી હતી. જોકે, યુવકે પોતાને શિવભક્ત ગણાવ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Feb 18, 2026
- 9:17 pm
Breaking News : ‘જુદાઇ’ મુવી જેવી કહાની! પત્નીએ તેના પતિને 1.50 કરોડમાં તેની પ્રેમિકાને વેચ્યો
ભોપાલની ફેમીલી કોર્ટનો એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. જે જે 90ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ "જુદાઈ" ની યાદ તાજી કરાવે છે. આ કેસમાં ભોપાલના એક પરિવારમાં શાંતિ ફરીથી સ્થાપવા અને પોતાની સોતનથી કંટાળી ગયેલી એક મહિલાએ તેના પતિને 1.50 કરોડ રુપિયાના બદલામાં હંમેશા માટે તેની પ્રેમિકાને આપી દીધો.
- Tanvi Soni
- Updated on: Feb 14, 2026
- 1:53 pm
Breaking News : માત્ર 19 વર્ષના છોકરાઓ સુપ્રીમ કોર્ટમાં 10 મિનિટમાં જ એવી કરી દલીલ…કે કેસ જીતી ગયો
મધ્યપ્રદેશના 19 વર્ષીય વિદ્યાર્થી અથર્વ ચતુર્વેદીએ NEETમાં સફળતા મેળવ્યા બાદ MBBS પ્રવેશ માટે લાંબી કાનૂની લડાઈ લડી અને અંતે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવ્યો છે. ખાનગી મેડિકલ કોલેજોમાં EWS ક્વોટાની જોગવાઈ ન હોવાના કારણે તેને પ્રવેશ નકારવામાં આવ્યો હતો, જોકે તેણે હાર ન માની અને અંત સુધી પોતાનો કેસ લડ્યો. અંતે જીત પણ મેળવી
- Tanvi Soni
- Updated on: Feb 14, 2026
- 9:07 am
ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર, ભીખ માગતો માંગીલાલ હકીકતમાં માલામાલ
ઇંદોરની સડકો પર વરસોથી ભીખ માગતો એક ભિક્ષુક.જેને જોઈને લોકો દયા ખાતા હતા, એ જ ભિક્ષુક હકીકતમાં કરોડોની સંપત્તિનો માલિક નીકળે, તો તમને કેવું લાગશે? મધ્યપ્રદેશના ઇંદોરમાંથી એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સરાફા બજારમાં ભીખ માગતો માંગીલાલ હકીકતમાં 3 મકાન, 3 ઑટો અને એક કારનો માલિક નીકળ્યો.
- Ashvin Patel
- Updated on: Jan 19, 2026
- 8:43 pm
Breaking News : ચાંદીના નામે નકલી સિક્કા ! શું આ રેલ કર્મચારીઓનું સન્માન કે પછી અપમાન?
ભારતીય રેલવેમાં રિટાયરમેન્ટ લેવા પર તમને બુકે, પૈસા અને ચાંદીના સિક્કા પણ મળે છે. જો કે, જીવનના આવા મહત્વપૂર્ણ દિવસે જ રેલવેના નિવૃત્ત કર્મચારીઓને આઘાત લાગ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jan 14, 2026
- 6:48 pm
પાણીથી વધતાં રોગચાળાથી બચવા માટે- અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ!
ઈન્દોર અને ગુજરાતમાં વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને, તમારા પરિવાર અને ખાસ કરીને બાળકોને સ્વસ્થ રાખવા માટે પાણી અંગે સાવચેતી જરૂરી છે. બોરના પાણીનો સંગ્રહ કરતી વખતે ખાસ ધ્યાન રાખો. હંમેશા સ્ટીલ અથવા કાચના વાસણમાં જ પાણી ભરો, કારણ કે આવા વાસણોમાં ગંદકી થતી નથી અને પાણી સુરક્ષિત રહે છે.
- Sachin Agrawal
- Updated on: Jan 12, 2026
- 6:10 pm
તમે રોજ મુખવાસમાં જે વરિયાળી ખાઓ છો એ અસલી છે કે નકલી, શરીર માટે બની જશે ઝેર- આ રીતે ચકાસો
ભોજન પછી વરિયાળી-ખાંડવાળી કેન્ડી અથવા ફક્ત વરિયાળી ખાવી એ ભારતીય ઘરગથ્થુ ખાદ્ય સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો આ જ વરિયાળી આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તો શું? આ લેખ સમજાવશે કે શા માટે.
- Sachin Agrawal
- Updated on: Jan 6, 2026
- 8:16 pm