AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગ લે છે. આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. જે અગાઉ 2016 અને 2017 વચ્ચે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે.એલ રાહુલ છે, કોચ જસ્ટિન લેંગર, અધ્યક્ષ સંજીવ ગોયન્કા, માલિક RPSG ગ્રુપ, ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ બિષ્ટ અને મેનેજર અવિનાશ વૈદ્ય છે. ફેબ્રુઆરી 2022ના મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેના ખેલાડીઓનો પ્રથમ સેટ ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ટીમના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

2022 સીઝનમાં, ફ્રેન્ચાઇઝી ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. તેઓ એલિમિનેટર મેચમાં ચોથા સ્થાને રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કર્યો હતો 2023ની સીઝનમાં ટીમ ફરીથી ત્રીજું સ્થાન મેળવ્યું અને એલિમિનેટર મેચ હારી ગઈ હતી.

 

Read More

Breaking News: એક રનની કિંમત 8.65 લાખ રૂપિયા… IPL 2026માં રિષભ પંતનો દરેક રન LSGને પડ્યો લાખોમાં

IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સિષભ પંતનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ રહ્યું નહોતું. IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે રમતા રિષભ પંતે 14 મેચમાં માત્ર 312 રન બનાવ્યા હતા. તેના પગાર અને પ્રદર્શનની સરખામણી કરતાં તેનો એક રન LSG ને 8.65 લાખ રૂપિયામાં પડ્યો હતો.

IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?

આજે 31મે રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેની સાથે જ ટુર્નામેન્ટ પણ સમાપ્ત થશે. ત્યારબાદ 5 ટીમના કેપ્ટનના નામ ચર્ચામાં છે જેમની ટીમના કેપ્ટન પરથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. આ લીસ્ટમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

Breaking News: રિષભ પંત વર્તમાન યુગનો સૌથી ખરાબ IPL કેપ્ટન, ચોંકાવનારા છે આંકડા

રિષભ પંતને ફક્ત બે સિઝન પછી લખનૌની કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. IPL 2026 માં તેની બેટિંગ કે કેપ્ટનશીપ અસરકારક રહી ન હતી. તેને દૂર કરવાનું એક કારણ તેના કેપ્ટનશીપ ચોંકાવનારા આંકડા પણ છે. જે અનુસાર રિષભ પંત વર્તમાન યુગનો સૌથી ખરાબ IPL કેપ્ટન સાબિત થયો છે.

Breaking News: રિષભ પંતે છોડી લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ, IPL 2026 ના અંત પહેલા મોટી જાહેરાત

રિષભ પંત 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યો હતો. LSG એ તેને મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો.હવે બે સિઝન બાદ રિષભ પંતે પોતે LSG કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. મોટો સવાલ એ છે કે શું પંતે આ નિર્ણય પોતે લીધો હતો, કે પછી ટીમના માલિકો અને મેનેજમેન્ટ દ્વારા તેને હટાવવામાં આવ્યો છે?

Breaking News : આગામી IPL સિઝનમાં 4 ટીમો પોતાના કેપ્ટન બદલી શકે છે, ચાહકો કરી રહ્યા છે માંગ

આઈપીએલ 2026ની ફાઈનલને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આઈપીએલમાં અનેક ટીમો પોતાના પ્રદર્શનને કારણે દુખી છે. ત્યારે આવતી સીઝનમાં ચાર કેપ્ટનને ટાટા-બાય બાય કહેવાનો વારો આવી શકે છે.

Breaking News : IPL 2026 બાદ LSGમાં મોટા ફેરફારોના સંકેત, શું ઋષભ પંત છોડશે ટીમ?

IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીના નિવેદનથી ઋષભ પંતના કેપ્ટનશીપ અને ટીમના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે.

Breaking News : માત્ર પિતા સચિન જ નહી દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાના માલિક છે, જાણો નેટવર્થ

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટસ માટે આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તો ચાલો આજે આપણે સચિનના દીકરા અર્જુન તેંડુલકરની નેટવર્થ વિશે જાણીએ.

IPL 2026 : શ્રેયસ અય્યરની સદીથી PBKSની જીત, લખનૌને હરાવ્યા બાદ પંજાબની નજર હવે RR પર

ગઈ કાલે 23મેના દિવસે રમવામાં આવેલી IPL 2026ની 68મી મેચમાં, પંજાબ કિંગ્સે (PBKS) લખનૌ સુપર જાયન્ટ્સને (LSG) હરાવ્યું. આ જીત સાથે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાં યથાવત છે.

Breaking News: સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરનું LSG માટે ડેબ્યૂ, IPL 2026 માં પહેલીવાર રમવાની તક મળી

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આખરે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કર્યું છે. પંજાબ કિંગ્સ સામે LSGની અંતિમ લીગ મેચ માટે તેને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો. સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરને IPL 2026 માં રમવાની તક મળી છે.

Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 68 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: જો લખનૌ સામે પંજાબ હાર્યું, તો શ્રેયસ અય્યર MS ધોનીની બરાબરી કરવાની ગોલ્ડન તક ગુમાવશે

પંજાબ કિંગ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL 2026 ની છેલ્લી મેચ રમશે. પંજાબ કિંગ્સ પાસે 13 મેચમાંથી ફક્ત 13 પોઈન્ટ છે અને આ મેચ તેમના માટે કોઈપણ કિંમતે જીતવી જરૂરી છે. જોકે, જીત પણ તેમનું પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરશે નહીં. પણ જો તેઓ હારી જશે તો પ્લેઓફમાંથી તો બહાર થશે જ, પણ ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર એક મોટી સિદ્ધિ હાંસલ કરવાથી અને ધોનીની બરાબરી કરવાથી રહી જશે.

IPL 2026 : સતત 6 હાર બાદ મુશ્કેલીમાં PBKS, પંજાબ આજે હારી તો પ્લેઓફની રેસમાંથી બહાર

પંજાબ કિંગ્સ (PBKS) IPL 2026ની સીઝન, 2018ની જેમ રમતા જોવાઈ રહી છે. આઠ વર્ષ પહેલાં તેઓએ 6 માંથી 5 મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આગામી 8 માંથી 7 હારી ગઈ હતી અને સાતમા સ્થાને રહી હતી.

Breaking News : પંતે હાર બાદ LIVE ઈન્ટરવ્યુમાં અપશબ્દો કહ્યા, હવે BCCI દંડ ફટકારશે?

આઈપીએલ 2026 રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ લખનૌ સુપરજાયન્ટસની ટીમ 220 રન બનાવ્યા બાદ પણ હારી હતી. વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિગ્સની સામે લખનૌની ટીમે 7 વિકેટ મેચ હારી હતી. ત્યારબાદ પંત ઈન્ટરવ્યુમાં અપશબ્દો બોલ્યા હતા.

Breaking News: માર્શ-ઈંગ્લિસે રાજસ્થાન રોયલ્સની કરી જોરદાર ધુલાઈ, રાજસ્થાન રોયલ્સ સામે સતત ચોથી ‘સદી’ ની ભાગીદારી

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર જોશ ઈંગ્લિસ અને મિશેલ માર્શે રાજસ્થાન રોયલ્સના બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે માત્ર 50 બોલમાં 109 રન જોડ્યા હતા. આ સાથે રાજસ્થાન રોયલ્સ સામે ઓપનિંગમાં સતત ચોથી સદીની ભાગીદારી નોંધાઈ હતી.

Breaking News: મિશેલ માર્શ સતત બીજી સદી ચૂકી ગયો, પણ 500 રન બનાવીને ઈતિહાસ રચી દીધો

મિશેલ માર્શનું બેટ IPL 2026 માં પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે 96 રન બનાવ્યા હતા, પરંતુ માત્ર ચાર રનથી સદી ચૂકી ગયો હતો. જોકે, તેણે 500 થી વધુ રન બનાવીને ઈતિહાસ રચી દીધો છે.

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">