લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગ લે છે. આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. જે અગાઉ 2016 અને 2017 વચ્ચે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે.એલ રાહુલ છે, કોચ જસ્ટિન લેંગર, અધ્યક્ષ સંજીવ ગોયન્કા, માલિક RPSG ગ્રુપ, ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ બિષ્ટ અને મેનેજર અવિનાશ વૈદ્ય છે. ફેબ્રુઆરી 2022ના મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેના ખેલાડીઓનો પ્રથમ સેટ ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ટીમના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

2022 સીઝનમાં, ફ્રેન્ચાઇઝી ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. તેઓ એલિમિનેટર મેચમાં ચોથા સ્થાને રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કર્યો હતો 2023ની સીઝનમાં ટીમ ફરીથી ત્રીજું સ્થાન મેળવ્યું અને એલિમિનેટર મેચ હારી ગઈ હતી.

 

Read More

IPL 2024: દિલ્હી પ્લેઓફની રેસમાં યથાવત, લખનૌ 19 રનથી હાર્યું, રાજસ્થાન પ્લેઓફમાં પહોંચ્યું

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જીત મેળવીને દિલ્હીએ પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. તો બીજી તરફ લખનૌની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા હવે બરબાદ થતી જોવા મળી રહી છે.

IPL 2024: કેએલ રાહુલે આશ્ચર્યજનક કેચ પકડ્યો, સંજીવ ગોએન્કાની ખુશીની કોઈ સીમા ન રહી

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર કેચ લઈને બધાને ચોંકાવી દીધા હતા. રાહુલે કવર્સ એરિયામાં શે હોપનો કેચ લીધો હતો. આ કેચ જોયા બાદ ટીમના માલિક હર્ષ ગોએન્કાની પ્રતિક્રિયા જોવા જેવી હતી.

IPL 2024 DC VS LSG: 28 સિક્સર મારનાર ફ્રેઝર-મેગાર્ક કેએલ રાહુલની રણનીતિમાં ફસાઈ ગયો, 0 રને થયો આઉટ

દિલ્હી કેપિટલ્સનો તોફાની બેટ્સમેન જેક ફ્રેઝર-મેગાર્ક લખનૌ સુપર જાયન્ટ્સ સામે ખાતું પણ ખોલી શક્યો ન હતો. અરશદ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. મેગાર્કની આ વિકેટ પાછળ કેપ્ટન કેએલ રાહુલની શાનદાર રણનીતિએ મોટી ભૂમિકા ભજવી હતી.

સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ગળે લગાવ્યો, ઠપકો આપ્યા બાદ ડિનર પાર્ટી આપી

દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા LSGમાં એક સારી બાબત જોવા મળી છે. LSGના માલિક સંજીવ ગોએન્કાએ કેપ્ટન કેએલ રાહુલને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આટલું જ નહીં બંને એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા. જેની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઈ છે, જે બાદ એવું કહી શકાય કે LSGમાં બધુ બરાબર છે.

IPL 2024માં આજે રમાશે ‘નોકઆઉટ’ મેચ, એક ટીમની સફર ખતમ થશે!

દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાનારી મેચ કરો યા મરો જેવી રહેશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંન્ને ટીમ માટે આજની મેચ જીતવી જરુરી છે. તો આજે જોવાનું રહેશે કે, કઈ ટીમ આઈપીએલ 2024માંથી બહાર થાય છે.

IPL 2024: KL રાહુલ LSG છોડશે? સંજીવ ગોયન્કા સાથેના વિવાદ બાદ આવ્યા મોટા સમાચાર

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટીમની કારમી હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ કેપ્ટન કેએલ રાહુલને બધાની સામે ઠપકો આપ્યો હતો અને તેના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે રાહુલને કેપ્ટન્સીથી હટાવીને પછી તેને છોડી પણ દેવામાં આવી શકે છે.

ગૌતમ ગંભીરે શાહરૂખ ખાનનું નામ લઈને સંજીવ ગોએન્કા પર સાધ્યું નિશાન, કેએલ રાહુલનું કર્યું સમર્થન

કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કા વચ્ચેનો વિવાદ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ મામલે પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. મોહમ્મદ શમીએ આ મામલે સંજીવ ગોએન્કાની ટીકા કરી હતી અને હવે ગૌતમ ગંભીરે પણ ઈશારાઓમાં કેએલ રાહુલનું સમર્થન કર્યું છે. એટલું જ નહીં ગૌતમ ગંભીરે શાહરુખ ખાનનું નામ લઈને સંજીવ ગોએન્કાને ઘણું સાંભળવા પણ હતું.

‘આ શરમજનક બાબત છે’- રાહુલ વિવાદમાં LSG માલિક પર થયો ગુસ્સે સ્ટાર ભારતીય ખેલાડી

માત્ર 9.4 ઓવરમાં 167 રન આપીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને મેદાનની વચ્ચે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ ઠપકો આપ્યો હતો. આ બધું કેમેરામાં રેકોર્ડ થયું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જે બાદ સંજીવ ગોએન્કાની લોકો ટીકા કરી રહ્યા છે, તો બીજી તરફ રાહુલને સમર્થન પણ મળી રહ્યું છે. આ મામલે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર પણ તીખી પ્રતિક્રિયા આપી છે.

IPL 2024માં કેએલ રાહુલની આવી હાલત પાછળ તેની ચાર ભૂલો છે જવાબદાર, હવે LSGમાંથી બહાર થઈ શકે

હૈદરાબાદ સામે લખનૌની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કાએ રાહુલને ઠપકો આપ્યો હતો, જે બાદ રાહુલનું આગામી સિઝનમાં લખનૌની ટીમમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જોકે IPL 2024માં રાહુલની આવી હાલતનો જવાબદાર તે પોતે જ છે. રાહુલે આ સિઝન એવી ભૂલો કરી હતી જે તેને ભારે પડી હતી.

કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી RCBમાં જોડાશે? IPL 2024માં અચાનક શું થવા લાગ્યું

કેએલ રાહુલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે પરાજય પામી હતી. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો હતો. આ મોટી હાર બાદ કેએલ રાહુલ ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકો કેએલ રાહુલને લખનૌ છોડવાની સલાહ આપી રહ્યા છે.

IPL 2024 : કેએલ રાહુલ પાસેથી ઘણું બધું છીનવી લેનાર 23 સેકન્ડનો વીડિયો, બોસે પણ બધાની સામે આપ્યો ઠપકો

લખનૌ સુપર જાયન્ટ્સને તેની 12મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 58 બોલમાં હાંસલ કર્યો હતો, જે બાદ આ સિઝનની મધ્યમાં આવેલા કેએલ રાહુલનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. આ સિવાય મેચ બાદ લખનૌની ટીમના માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન કેએલ રાહુલની વાતચીતનો વીડિયો પણ વાયરલ થયો છે, જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની વિક્રમી જીતને કારણે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર, CSKની પણ વધી મુશ્કેલી

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં હૈદરાબાદ માટે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓએ તોફાની બેટિંગ કરીને વિક્રમ રચ્યો હતો.

IPL 2024 : સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ‘રડ્યા’, જાણો કેમ?

IPLની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો હતો. લખનૌની આ રેકોર્ડબ્રેક હારથી મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોની આશા તૂટી, જાણો કેમ?

IPL 2024 SRH vs LSG: હૈદરાબાદે માત્ર 9.4 ઓવરમાં 166 રનનો ટાર્ગેટ ચેઝ કરી રચ્યો ઈતિહાસ

IPL 2024 ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે 166 રનના ટાર્ગેટનો પીછો માત્ર 58 બોલમાં જ કરી લીધો હતો. હૈદરાબાદના બંને ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરતા એક ધમાલ મચાવી હતી. હૈદરાબાદે એક પણ વિકેટ ગુમાવય વિના 166 રન ચેઝ કરી રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. સાથે જ પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે SRH ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે.

કેએલ રાહુલની ધીમી બેટિંગ જોયા બાદ ચાહકોએ રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરનો આભાર માન્યો

લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ફરી એકવાર પોતાની ધીમી ઈનિંગથી તમામ ટીકાકારોને તેની સામે બોલવાની તક આપી છે. કેએલ રાહુલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 રન બનાવ્યા હતા પરંતુ આ માટે તેણે 33 બોલ રમ્યા હતા. આ ઈનિંગ બાદ કેએલ રાહુલ સોશિયલ પર ટ્રોલ થયો હતો. કેએલ રાહુલની ધીમી બેટિંગ જોયા બાદ ચાહકોએ તેને વર્લ્ડ કપની ટીમમાં સિલેકટ ન કરવા બદલ રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરનો આભાર માન્યો હતો.

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">