AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી 2023 : ભારત દેશના આ રાજ્યમાં નથી ઉજવાતી દિવાળી, કારણ પણ જાણો

દેશભરમાં લોકો દિવાળીની તૈયારીઓ એક મહિના અગાઉથી જ શરૂ કરી દે છે. ઘરમાં કલર કરાવવો હોય કે સજાવટ કરવાની હોય આ તહેવારને લઈને એક અલગ જ ઉત્સાહિત હોય છે, પરંતુ જો એવું કહેવામાં આવે કે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં દિવાળીની ઉજવણી નથી થતી. તો તમને વિશ્વાસ પણ નહીં આવે.

| Updated on: Nov 08, 2023 | 5:12 PM
Share
દિવાળીનો તહેવાર ભગવાન રામ સાથે જોડાયેલો છે. જ્યારે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે અહીંના લોકોએ ઘીના દીવા પ્રગટાવા અને રંગોળીઓ કરી હતી અને ત્યારથી દિવાળી મનાવવામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં લોકો દિવાળીની ઉજવણી કરતા નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં લોકો આ તહેવારની ઉજવણી કરે છે.

દિવાળીનો તહેવાર ભગવાન રામ સાથે જોડાયેલો છે. જ્યારે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે અહીંના લોકોએ ઘીના દીવા પ્રગટાવા અને રંગોળીઓ કરી હતી અને ત્યારથી દિવાળી મનાવવામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં લોકો દિવાળીની ઉજવણી કરતા નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં લોકો આ તહેવારની ઉજવણી કરે છે.

1 / 5
ખુશીઓ અને પ્રકાશનો આ તહેવાર દિવાળી આ વખતે 12મી નવેમ્બરે દેશભરમાં ઉજવવામાં આવશે અને આ સમયે બજારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. અત્યારે આપણે વાત કરીએ કે એવું કયું રાજ્ય છે જ્યાં દિવાળીની ઉજવણી થતી નથી.

ખુશીઓ અને પ્રકાશનો આ તહેવાર દિવાળી આ વખતે 12મી નવેમ્બરે દેશભરમાં ઉજવવામાં આવશે અને આ સમયે બજારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. અત્યારે આપણે વાત કરીએ કે એવું કયું રાજ્ય છે જ્યાં દિવાળીની ઉજવણી થતી નથી.

2 / 5
જો તમે ઉત્તર ભારતના રહેવાસી હોય અથવા તો ગુજરાતના બાજુના રહેવાસી હોય તો તમે બાળપણથી જ દરેક જગ્યાએ દિવાળીની ઉજવણી જોઈ હશે અને તમે પોતે પણ દિવાળીને લઈને ઉત્સાહિત હશો. પરંતુ દક્ષિણ ભારતમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી અથવા તો તેને ખૂબ ઓછી જગ્યાએ સેલિબ્રેટ કરવામાં આવે છે.

જો તમે ઉત્તર ભારતના રહેવાસી હોય અથવા તો ગુજરાતના બાજુના રહેવાસી હોય તો તમે બાળપણથી જ દરેક જગ્યાએ દિવાળીની ઉજવણી જોઈ હશે અને તમે પોતે પણ દિવાળીને લઈને ઉત્સાહિત હશો. પરંતુ દક્ષિણ ભારતમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી અથવા તો તેને ખૂબ ઓછી જગ્યાએ સેલિબ્રેટ કરવામાં આવે છે.

3 / 5
વાસ્તવમાં દક્ષિણ ભારતમાં દિવાળી ન ઉજવવા પાછળની પૌરાણિક માન્યતા રહેલી છે. કથા મુજબ એવું છે કે રાક્ષસ રાજા બલિએ સમગ્ર દક્ષિણ ભારતમાં શાસન કર્યું અને તેણે મહાબલીપુરમને અહીંની રાજધાની બનાવી હતી. રાક્ષસ પ્રજાતિના હોવા છતાં બલી રાજા ખૂબ જ સેવાભાવી હતા. લોકો તેમની પૂજા કરતા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલીનો પરાજય થયો હતો અને તેથી જ કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

વાસ્તવમાં દક્ષિણ ભારતમાં દિવાળી ન ઉજવવા પાછળની પૌરાણિક માન્યતા રહેલી છે. કથા મુજબ એવું છે કે રાક્ષસ રાજા બલિએ સમગ્ર દક્ષિણ ભારતમાં શાસન કર્યું અને તેણે મહાબલીપુરમને અહીંની રાજધાની બનાવી હતી. રાક્ષસ પ્રજાતિના હોવા છતાં બલી રાજા ખૂબ જ સેવાભાવી હતા. લોકો તેમની પૂજા કરતા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલીનો પરાજય થયો હતો અને તેથી જ કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

4 / 5
દક્ષિણ ભારતમાં ઓણમનો તહેવાર રાજા બલિની યાદમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલી પોતાના લોકોને મળવા માટે આવે છે. એટલા માટે લોકો તેમના ઘરને ફૂલોથી શણગારે છે. ફૂલોની રંગોળી બનાવે છે અને આ તહેવાર ઉજવે છે.

દક્ષિણ ભારતમાં ઓણમનો તહેવાર રાજા બલિની યાદમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલી પોતાના લોકોને મળવા માટે આવે છે. એટલા માટે લોકો તેમના ઘરને ફૂલોથી શણગારે છે. ફૂલોની રંગોળી બનાવે છે અને આ તહેવાર ઉજવે છે.

5 / 5
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">