AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના કયા નાણામંત્રીઓ ક્યારેય બજેટ રજૂ કરી શક્યા ન હતા, જાણો શું હતું કારણ

દેશનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠું બજેટ હશે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 34 નાણામંત્રીઓ રહી ચૂક્યા છે. બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણા મંત્રીઓ રહ્યા છે, જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી.

| Updated on: Jan 30, 2024 | 5:45 PM
દેશનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠું બજેટ હશે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 34 નાણામંત્રીઓ રહી ચૂક્યા છે.

દેશનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠું બજેટ હશે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 34 નાણામંત્રીઓ રહી ચૂક્યા છે.

1 / 5
બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણા મંત્રીઓ રહ્યા છે, જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી.

બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણા મંત્રીઓ રહ્યા છે, જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી.

2 / 5
દેશના પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગી (કે સી નિયોગી) નાણામંત્રી પદ પર રહ્યા, પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા નહીં. તેમણે વર્ષ 1948માં પદ સંભાળ્યાના 35 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.

દેશના પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગી (કે સી નિયોગી) નાણામંત્રી પદ પર રહ્યા, પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા નહીં. તેમણે વર્ષ 1948માં પદ સંભાળ્યાના 35 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.

3 / 5
બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું પણ નામ છે, જેમણે આ પદ સંભાળ્યું હતું, પરંતુ તેમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કે.સી. નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો રહ્યો હતો.

બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું પણ નામ છે, જેમણે આ પદ સંભાળ્યું હતું, પરંતુ તેમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કે.સી. નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો રહ્યો હતો.

4 / 5
નારાયણ દત્ત તિવારી તેમના સમયના દિગ્ગજ નેતા હતા. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા. નારાયણ દત્ત તિવારી 1987-88માં નાણામંત્રી બન્યા હતા. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે તત્કાલિન વડાપ્રધાને નારાયણ દત્ત તિવારીની જગ્યાએ બજેટ રજૂ કર્યું હતું.

નારાયણ દત્ત તિવારી તેમના સમયના દિગ્ગજ નેતા હતા. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા. નારાયણ દત્ત તિવારી 1987-88માં નાણામંત્રી બન્યા હતા. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે તત્કાલિન વડાપ્રધાને નારાયણ દત્ત તિવારીની જગ્યાએ બજેટ રજૂ કર્યું હતું.

5 / 5

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">