દેશના કયા નાણામંત્રીઓ ક્યારેય બજેટ રજૂ કરી શક્યા ન હતા, જાણો શું હતું કારણ

દેશનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠું બજેટ હશે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 34 નાણામંત્રીઓ રહી ચૂક્યા છે. બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણા મંત્રીઓ રહ્યા છે, જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી.

| Updated on: Jan 30, 2024 | 5:45 PM
દેશનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠું બજેટ હશે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 34 નાણામંત્રીઓ રહી ચૂક્યા છે.

દેશનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠું બજેટ હશે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 34 નાણામંત્રીઓ રહી ચૂક્યા છે.

1 / 5
બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણા મંત્રીઓ રહ્યા છે, જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી.

બજેટ ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં એવા નાણા મંત્રીઓ રહ્યા છે, જેઓ આ પદ પર હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી.

2 / 5
દેશના પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગી (કે સી નિયોગી) નાણામંત્રી પદ પર રહ્યા, પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા નહીં. તેમણે વર્ષ 1948માં પદ સંભાળ્યાના 35 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.

દેશના પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગી (કે સી નિયોગી) નાણામંત્રી પદ પર રહ્યા, પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા નહીં. તેમણે વર્ષ 1948માં પદ સંભાળ્યાના 35 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.

3 / 5
બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું પણ નામ છે, જેમણે આ પદ સંભાળ્યું હતું, પરંતુ તેમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કે.સી. નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો રહ્યો હતો.

બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું પણ નામ છે, જેમણે આ પદ સંભાળ્યું હતું, પરંતુ તેમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કે.સી. નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો રહ્યો હતો.

4 / 5
નારાયણ દત્ત તિવારી તેમના સમયના દિગ્ગજ નેતા હતા. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા. નારાયણ દત્ત તિવારી 1987-88માં નાણામંત્રી બન્યા હતા. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે તત્કાલિન વડાપ્રધાને નારાયણ દત્ત તિવારીની જગ્યાએ બજેટ રજૂ કર્યું હતું.

નારાયણ દત્ત તિવારી તેમના સમયના દિગ્ગજ નેતા હતા. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા. નારાયણ દત્ત તિવારી 1987-88માં નાણામંત્રી બન્યા હતા. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે તત્કાલિન વડાપ્રધાને નારાયણ દત્ત તિવારીની જગ્યાએ બજેટ રજૂ કર્યું હતું.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">