AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજ્જુ લોકોએ દશેરાના દિવસે ફાફડા જલેબીની લિજ્જત માણી, બજારમાં ફાફડા-જલેબી અને ચોળાફળીનું સામ્રાજ્ય, જુઓ Photos

દશેરાના દિવસની આગલી રાત્રીએથી જ ફાફડા અને જલેબી બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આશરે 1500 થી 1800 જેટલી ફરસાણની દુકાનો અને નાના મોટા હંગામી સ્ટોલમાં ફાફડા ચોળાફળી અને જલેબીનું વેચાણ થઈ રહ્યું છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Oct 24, 2023 | 8:02 PM
Share
નવરાત્રીના નવ દિવસ સતત ગરબે ઘુમ્યા પછી ખેલૈયા અને શહેરીજનો ફાફડા જલેબી અને ચોળાફળીની જયાફત માણી રહ્યા છે. દશેરાના દિવસે સવારથી જ શહેરીજનો ફાફડા જલેબી ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. નવમીની રાત્રીએથી દશેરાના દિવસની વહેલી સવાર સુધી ગરબા રમીને આવતા ખેલૈયાઓ પણ વહેલી સવારે ફાફડા જલેબીની લિજ્જત માણે છે.

નવરાત્રીના નવ દિવસ સતત ગરબે ઘુમ્યા પછી ખેલૈયા અને શહેરીજનો ફાફડા જલેબી અને ચોળાફળીની જયાફત માણી રહ્યા છે. દશેરાના દિવસે સવારથી જ શહેરીજનો ફાફડા જલેબી ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. નવમીની રાત્રીએથી દશેરાના દિવસની વહેલી સવાર સુધી ગરબા રમીને આવતા ખેલૈયાઓ પણ વહેલી સવારે ફાફડા જલેબીની લિજ્જત માણે છે.

1 / 6
છેલ્લા પાંચ દાયકાથી ફરસાણનો બિઝનેસ અને ફાફડા જલેબીનું વેચાણ કરતા રાજેશભાઈ મહેતા જણાવે છે કે, ફાફડા જલેબી માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીનો ભાવ વધ્યો છે. બીજી બાજુ ફાફડા જલેબી બનાવતા કારીગરોની મજૂરીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને 10% જેટલો ભાવ વધારો થયો છે.

છેલ્લા પાંચ દાયકાથી ફરસાણનો બિઝનેસ અને ફાફડા જલેબીનું વેચાણ કરતા રાજેશભાઈ મહેતા જણાવે છે કે, ફાફડા જલેબી માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીનો ભાવ વધ્યો છે. બીજી બાજુ ફાફડા જલેબી બનાવતા કારીગરોની મજૂરીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને 10% જેટલો ભાવ વધારો થયો છે.

2 / 6
ફાફડા રૂપિયા 700 થી લઈને 900 રૂપિયાના ભાવે વેચાય છે. ચોખ્ખા ઘી માંથી કે અમૂલના ઘી માંથી બનતી જલેબી 850 રૂપિયાથી લઈને રુપિયા 1200 સુધીમાં ખરીદી લોકો સ્વાદ માણે છે.

ફાફડા રૂપિયા 700 થી લઈને 900 રૂપિયાના ભાવે વેચાય છે. ચોખ્ખા ઘી માંથી કે અમૂલના ઘી માંથી બનતી જલેબી 850 રૂપિયાથી લઈને રુપિયા 1200 સુધીમાં ખરીદી લોકો સ્વાદ માણે છે.

3 / 6
દશેરાના દિવસે અમદાવાદવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. ગયા વર્ષે શહેરીજનોએ આશરે 150 કરોડની કિંમતના ફાફડા જલેબીનો આસ્વાદ માણ્યો હતો. આ વર્ષે પણ ગયા વર્ષ કરતા વધારે ફાફડા જલેબી વેચાવવાની સંભાવના છે.

દશેરાના દિવસે અમદાવાદવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. ગયા વર્ષે શહેરીજનોએ આશરે 150 કરોડની કિંમતના ફાફડા જલેબીનો આસ્વાદ માણ્યો હતો. આ વર્ષે પણ ગયા વર્ષ કરતા વધારે ફાફડા જલેબી વેચાવવાની સંભાવના છે.

4 / 6
ફાફડા જલેબીની સાથે શહેરના લોકો ચોળાફળી ઉપર પણ પ્રેમ વરસાવી રહ્યા છે. ચોળાફળીના ભાવમાં પણ આશરે 5 થી 10% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 1 કિલો ચોળાફળી 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીમાં મળે છે.

ફાફડા જલેબીની સાથે શહેરના લોકો ચોળાફળી ઉપર પણ પ્રેમ વરસાવી રહ્યા છે. ચોળાફળીના ભાવમાં પણ આશરે 5 થી 10% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 1 કિલો ચોળાફળી 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીમાં મળે છે.

5 / 6
ગરમ-ગરમ ફાફડા અને  ઘી નીતરતી જલેબી, પપૈયાની છીણ અને લીલા મરચા સાથે ખાવાની કંઈક અનેરી જ મજા હોય છે. અમદાવાદમાં આજે 8 થી 9 લાખ કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થઈ શકે છે.

ગરમ-ગરમ ફાફડા અને ઘી નીતરતી જલેબી, પપૈયાની છીણ અને લીલા મરચા સાથે ખાવાની કંઈક અનેરી જ મજા હોય છે. અમદાવાદમાં આજે 8 થી 9 લાખ કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થઈ શકે છે.

6 / 6
Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">