AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરમાં ભૂલથી પણ ન લગાવતા આ 5 છોડ, નસીબદાર વ્યક્તિને પણ બનાવી દે છે કંગાળ!

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં છોડ લગાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. કેટલાક છોડ સકારાત્મકતા લાવે છે, તો કેટલાક નકારાત્મકતાનો સંચાર કરે છે જે ઘરની સુખ-શાંતિ અને પ્રગતિને રોકી શકે છે. જાણો એવા 5 છોડ વિશે જે ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે.

| Updated on: May 05, 2026 | 2:39 PM
Share
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એવા છોડ લગાવવા જોઈએ જેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને આનંદમય રહે. પરંતુ જાણતા-અજાણતા ઘણા લોકો એવા છોડ લગાવી બેસે છે જે ખરાબ સમય લઈને આવે છે. છોડ ઘરની સુંદરતા તો વધારે જ છે, સાથે જ વાતાવરણને પણ પ્રફુલ્લિત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક છોડ ઘરમાં લગાવી શકાતો નથી? વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડને ઘર માટે અશુભ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે આ છોડને ઘરની અંદર લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી પરિવારમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ નસીબને ખાઈ જાય છે, તેથી તેને તુરંત ઘરની બહાર કરી દેવા જોઈએ. ચાલો જાણીએ આ કયા છોડ છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એવા છોડ લગાવવા જોઈએ જેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને આનંદમય રહે. પરંતુ જાણતા-અજાણતા ઘણા લોકો એવા છોડ લગાવી બેસે છે જે ખરાબ સમય લઈને આવે છે. છોડ ઘરની સુંદરતા તો વધારે જ છે, સાથે જ વાતાવરણને પણ પ્રફુલ્લિત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક છોડ ઘરમાં લગાવી શકાતો નથી? વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડને ઘર માટે અશુભ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે આ છોડને ઘરની અંદર લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી પરિવારમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ નસીબને ખાઈ જાય છે, તેથી તેને તુરંત ઘરની બહાર કરી દેવા જોઈએ. ચાલો જાણીએ આ કયા છોડ છે.

1 / 7
કેક્ટસ અથવા કાંટાળા છોડ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ગુલાબ સિવાય અન્ય કોઈ પણ પ્રકારના કાંટાળા છોડ ન લગાવવા જોઈએ. માનવામાં આવે છે કે આ છોડ ઘરના સભ્યો વચ્ચે તણાવ પેદા કરે છે અને પરિવારના લોકોની પ્રગતિમાં અવરોધ લાવે છે.

કેક્ટસ અથવા કાંટાળા છોડ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ગુલાબ સિવાય અન્ય કોઈ પણ પ્રકારના કાંટાળા છોડ ન લગાવવા જોઈએ. માનવામાં આવે છે કે આ છોડ ઘરના સભ્યો વચ્ચે તણાવ પેદા કરે છે અને પરિવારના લોકોની પ્રગતિમાં અવરોધ લાવે છે.

2 / 7
બોન્સાઈ: ઘરમાં બોન્સાઈ છોડ પણ ન લગાવવો જોઈએ. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી પ્રગતિ અટકી જાય છે અને કરિયરની રફ્તાર ધીમી પડી જાય છે.

બોન્સાઈ: ઘરમાં બોન્સાઈ છોડ પણ ન લગાવવો જોઈએ. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી પ્રગતિ અટકી જાય છે અને કરિયરની રફ્તાર ધીમી પડી જાય છે.

3 / 7
આમલીનો છોડ: આ છોડને પણ ઘરમાં લગાવવો અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, આમલીના ઝાડ પર નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. તેથી તેને ઘરમાં લગાવવાથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

આમલીનો છોડ: આ છોડને પણ ઘરમાં લગાવવો અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, આમલીના ઝાડ પર નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. તેથી તેને ઘરમાં લગાવવાથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

4 / 7
દૂધ વાળા છોડ (મિલ્કવીડ): આ છોડ તેના નામ પ્રમાણે જ સફેદ દૂધ માટે જાણીતો છે. તે પતંગિયાઓ માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. જે છોડના પાન કે ડાળી તોડવાથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય તેવા છોડ ઘરમાં ન લગાવવા જોઈએ. વાસ્તુ મુજબ આવા છોડ ઘરમાં કંગાળી લાવે છે અને દેવું પણ વધવા લાગે છે. રબર પ્લાન્ટ, આંકડો (કેલોટ્રોપિસ), યુફોર્બિયા(Euphorbia)

દૂધ વાળા છોડ (મિલ્કવીડ): આ છોડ તેના નામ પ્રમાણે જ સફેદ દૂધ માટે જાણીતો છે. તે પતંગિયાઓ માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. જે છોડના પાન કે ડાળી તોડવાથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય તેવા છોડ ઘરમાં ન લગાવવા જોઈએ. વાસ્તુ મુજબ આવા છોડ ઘરમાં કંગાળી લાવે છે અને દેવું પણ વધવા લાગે છે. રબર પ્લાન્ટ, આંકડો (કેલોટ્રોપિસ), યુફોર્બિયા(Euphorbia)

5 / 7
સુકાઈ ગયેલા છોડ: જો તમારા ઘરનો કોઈ છોડ સુકાઈ ગયો હોય તો તેને તરત જ બહાર કાઢી નાખો. સુકાયેલા છોડ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે, જેનાથી ભાગ્ય નબળું પડવા લાગે છે.

સુકાઈ ગયેલા છોડ: જો તમારા ઘરનો કોઈ છોડ સુકાઈ ગયો હોય તો તેને તરત જ બહાર કાઢી નાખો. સુકાયેલા છોડ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે, જેનાથી ભાગ્ય નબળું પડવા લાગે છે.

6 / 7
ઘરમાં કયા છોડ લગાવવા શુભ?: ઘરમાં તુલસી, મની પ્લાન્ટ, જેડ પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ અને શમીનો છોડ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સારો સમય અને સમૃદ્ધિ લઈને આવે છે.

ઘરમાં કયા છોડ લગાવવા શુભ?: ઘરમાં તુલસી, મની પ્લાન્ટ, જેડ પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ અને શમીનો છોડ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સારો સમય અને સમૃદ્ધિ લઈને આવે છે.

7 / 7

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

બુધનું મેષ રાશિમાં આગમન: 14 મે સુધી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

Follow Us
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
g clip-path="url(#clip0_868_265)">