AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips Kitchen : રસોડામાં આ 3 વસ્તુઓનું પડવું છે અશુભ, જાણો વાસ્તુ સંકેત !

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. વાસ્તુની મદદથી, આપણે આપણા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી શકે છે. વાસ્તુમાં કેટલાક એવા સંકેતોનો પણ ઉલ્લેખ છે જે અશુભ માનવામાં આવે છે.

| Updated on: Jun 25, 2026 | 11:51 AM
Share
જો તમારા રસોડામાં ક્યારેય સરસવનું તેલ પડી જાય તો તેને બિલકુલ અવગણશો નહીં. આ એક સંકેત છે કે તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય શનિ દોષથી પીડિત છે અને શનિ ગ્રહ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

જો તમારા રસોડામાં ક્યારેય સરસવનું તેલ પડી જાય તો તેને બિલકુલ અવગણશો નહીં. આ એક સંકેત છે કે તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય શનિ દોષથી પીડિત છે અને શનિ ગ્રહ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

1 / 8
સરસવનું તેલ પડ્યા બાદ જો કરિયર સંબંધિત સમસ્યાઓ આવે તો સમજવું કે શનિ દોષ હોઈ શકે છે. શનિ દોષના કારણે વ્યક્તિના બનતા કામ પણ બગડી શકે છે.

સરસવનું તેલ પડ્યા બાદ જો કરિયર સંબંધિત સમસ્યાઓ આવે તો સમજવું કે શનિ દોષ હોઈ શકે છે. શનિ દોષના કારણે વ્યક્તિના બનતા કામ પણ બગડી શકે છે.

2 / 8
તેથી સરસવનું તેલ પડ્યા પછી તમારે શનિવારે એક પાત્રમાં સરસવનું તેલ લેવું જોઈએ પરિવારના સભ્યોને તેમના હાથથી પાત્રને સ્પર્શ કરાવવો જોઈએ, અને તેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિ દોષ દૂર થઈ શકે છે.

તેથી સરસવનું તેલ પડ્યા પછી તમારે શનિવારે એક પાત્રમાં સરસવનું તેલ લેવું જોઈએ પરિવારના સભ્યોને તેમના હાથથી પાત્રને સ્પર્શ કરાવવો જોઈએ, અને તેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિ દોષ દૂર થઈ શકે છે.

3 / 8
વાસ્તુમાં દૂધ પડવું પણ અશુભ માનવામાં આવે છે. દૂધ ચંદ્ર સાથે સંકળાયેલું છે. દૂધ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો રસોડામાં વારંવાર દૂધ ઢોળાય છે, તો સમજો કે પરિવારમાં કોઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અથવા તો કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા કોઈ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

વાસ્તુમાં દૂધ પડવું પણ અશુભ માનવામાં આવે છે. દૂધ ચંદ્ર સાથે સંકળાયેલું છે. દૂધ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો રસોડામાં વારંવાર દૂધ ઢોળાય છે, તો સમજો કે પરિવારમાં કોઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અથવા તો કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા કોઈ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

4 / 8
વારંવાર જો દૂધ પડતું હોય તો તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર દૂધ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી કોઈપણ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

વારંવાર જો દૂધ પડતું હોય તો તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર દૂધ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી કોઈપણ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

5 / 8
મીઠાનો વપરાશ ઘરમાં વારંવાર કરવામાં આવે છે. વાસ્તુ મુજબ, મીઠું શુક્ર અને ચંદ્ર સાથે સંકળાયેલું છે. રસોડામાં મીઠું પડવું અશુભ માનવામાં આવે છે.

મીઠાનો વપરાશ ઘરમાં વારંવાર કરવામાં આવે છે. વાસ્તુ મુજબ, મીઠું શુક્ર અને ચંદ્ર સાથે સંકળાયેલું છે. રસોડામાં મીઠું પડવું અશુભ માનવામાં આવે છે.

6 / 8
જો તમારા રસોડામાં મીઠું વારંવાર પડતું હોય તો સમજો કે તમને ફક્ત પૈસા જ નહીં પરંતુ તમારા વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વારંવાર મીઠું પડવાથી નાણાકીય સમસ્યા થઈ શકે છે.

જો તમારા રસોડામાં મીઠું વારંવાર પડતું હોય તો સમજો કે તમને ફક્ત પૈસા જ નહીં પરંતુ તમારા વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વારંવાર મીઠું પડવાથી નાણાકીય સમસ્યા થઈ શકે છે.

7 / 8
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો, Eating Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 5 જગ્યાએ ભોજન કરવું માનવામાં આવે છે અશુભ !

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">