AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi Age : વૈભવ સૂર્યવંશીની સાચી ઊંમર વિશે તેના પિતાએ જ આપી દીધો જવાબ, જણાવ્યો BCCIનો આ નિયમ

IPL 2025: રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી IPL મેચ રમનારા વૈભવ સૂર્યવંશીએ 28 એપ્રિલ,મંગળવારે 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. જો કે હવે તેના પર એક મોટો આરોપો લાગ્યો છે. ભૂતપૂર્વ બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા વિજેન્દ્ર સિંહે 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર ઉંમરની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જો કે વૈભવના પિતાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

| Updated on: May 27, 2025 | 10:51 AM
Share
IPL 2025: રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી IPL મેચ રમનારા વૈભવ સૂર્યવંશીએ 28 એપ્રિલ,મંગળવારે 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. જો કે હવે તેના પર એક મોટો આરોપો લાગ્યો છે. ભૂતપૂર્વ બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા વિજેન્દ્ર સિંહે 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર ઉંમરની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જો કે વૈભવના પિતાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

IPL 2025: રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી IPL મેચ રમનારા વૈભવ સૂર્યવંશીએ 28 એપ્રિલ,મંગળવારે 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. જો કે હવે તેના પર એક મોટો આરોપો લાગ્યો છે. ભૂતપૂર્વ બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા વિજેન્દ્ર સિંહે 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર ઉંમરની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જો કે વૈભવના પિતાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

1 / 8
28 એપ્રિલ,મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તે ટી20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.

28 એપ્રિલ,મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તે ટી20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.

2 / 8
ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે 35 બોલમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વૈભવની ઉંમર 14 વર્ષ હોવાનું કહેવાય છે. જો કે ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી જુનૈદ ખાને પણ વૈભવ પર ઉંમરની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું વૈભવ ખરેખર 14 વર્ષનો છે? જો કે વૈભવના પિતાએ જ આ અંગેની માહિતી આપી દીધી છે.

ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે 35 બોલમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વૈભવની ઉંમર 14 વર્ષ હોવાનું કહેવાય છે. જો કે ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી જુનૈદ ખાને પણ વૈભવ પર ઉંમરની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું વૈભવ ખરેખર 14 વર્ષનો છે? જો કે વૈભવના પિતાએ જ આ અંગેની માહિતી આપી દીધી છે.

3 / 8
એવુ નથી કે વૈભવ માત્ર IPLમાં સારુ રમી રહ્યો છે. IPL પહેલા, વૈભવ 2024 માં ACC અંડર 19 ક્રિકેટ એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમી રહ્યો હતો. જેમાં તેણે 44 ની પ્રભાવશાળી સરેરાશથી 176 રન બનાવ્યા હતા. જે પછી ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી જુનૈદ વૈભવના જોરદાર પ્રદર્શનને પચાવી શક્યો નહીં અને તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું 13 વર્ષના છોકરામાં આટલી શક્તિ હોઈ શકે છે?

એવુ નથી કે વૈભવ માત્ર IPLમાં સારુ રમી રહ્યો છે. IPL પહેલા, વૈભવ 2024 માં ACC અંડર 19 ક્રિકેટ એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમી રહ્યો હતો. જેમાં તેણે 44 ની પ્રભાવશાળી સરેરાશથી 176 રન બનાવ્યા હતા. જે પછી ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી જુનૈદ વૈભવના જોરદાર પ્રદર્શનને પચાવી શક્યો નહીં અને તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું 13 વર્ષના છોકરામાં આટલી શક્તિ હોઈ શકે છે?

4 / 8
દુનિયા વૈભવ સૂર્યવંશીને સલામ કરી રહી છે પણ બીજી તરફ કેટલાક લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ભૂતપૂર્વ બોક્સર વિજેન્દર સિંહે આરોપ લગાવ્યો છે કે વૈભવ સૂર્યવંશીએ ઉંમરની છેતરપિંડી કરી છે.

દુનિયા વૈભવ સૂર્યવંશીને સલામ કરી રહી છે પણ બીજી તરફ કેટલાક લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ભૂતપૂર્વ બોક્સર વિજેન્દર સિંહે આરોપ લગાવ્યો છે કે વૈભવ સૂર્યવંશીએ ઉંમરની છેતરપિંડી કરી છે.

5 / 8
વૈભવ સામેના ઉંમર છેતરપિંડીના આરોપોનો જવાબ હવે વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ આપ્યો છે. તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે વૈભવ 8 વર્ષનો હતો, ત્યારે તેનો ઓફિશિયલ બોન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ ટેસ્ટ BCCI દ્વારા પ્રમાણિત છે. આ ટેસ્ટ ફક્ત યુવા ખેલાડીઓની ઉંમર ચકાસવા માટે કરવામાં આવે છે.

વૈભવ સામેના ઉંમર છેતરપિંડીના આરોપોનો જવાબ હવે વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ આપ્યો છે. તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે વૈભવ 8 વર્ષનો હતો, ત્યારે તેનો ઓફિશિયલ બોન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ ટેસ્ટ BCCI દ્વારા પ્રમાણિત છે. આ ટેસ્ટ ફક્ત યુવા ખેલાડીઓની ઉંમર ચકાસવા માટે કરવામાં આવે છે.

6 / 8
વૈભવના પિતા સંજીવ દ્વારા આપવામાં આવેલા જવાબો દર્શાવે છે કે વૈભવ ખરેખર ફક્ત 14 વર્ષનો છે. વૈભવનો જન્મ 27 માર્ચ 2011 ના રોજ થયો હતો. તે બિહારનો રહેવાસી છે. વૈભવ IPLમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. તે IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે.

વૈભવના પિતા સંજીવ દ્વારા આપવામાં આવેલા જવાબો દર્શાવે છે કે વૈભવ ખરેખર ફક્ત 14 વર્ષનો છે. વૈભવનો જન્મ 27 માર્ચ 2011 ના રોજ થયો હતો. તે બિહારનો રહેવાસી છે. વૈભવ IPLમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. તે IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે.

7 / 8
વૈભવ સૂર્યવંશીએ 4 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ.  પછી, 9 વર્ષની ઉંમરે, તેના પિતાએ વૈભવને સમસ્તીપુરની એક ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. વૈભવની માતા રાત્રે ૧૧ વાગ્યે સૂઈ જતી અને ૨ વાગ્યે ઉઠતી. તે રાત્રે મોડી જાગીને વૈભવ માટે ભોજન બનાવતી. કારણ કે વૈભવને સવારે વહેલા પ્રેક્ટિસ માટે જવાનું હતું.

વૈભવ સૂર્યવંશીએ 4 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ. પછી, 9 વર્ષની ઉંમરે, તેના પિતાએ વૈભવને સમસ્તીપુરની એક ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. વૈભવની માતા રાત્રે ૧૧ વાગ્યે સૂઈ જતી અને ૨ વાગ્યે ઉઠતી. તે રાત્રે મોડી જાગીને વૈભવ માટે ભોજન બનાવતી. કારણ કે વૈભવને સવારે વહેલા પ્રેક્ટિસ માટે જવાનું હતું.

8 / 8

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">