AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિષભ પંતની જગ્યાએ આ ખેલાડી બનશે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, LSG નો મોટો નિર્ણય

રિષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સમાંથી દિલ્હી કેપિટલ્સમાં ગયો છે. આ ટ્રેડ ડીલના 24 કલાકની અંદર જ LSG એ પંતની જગ્યાએ તેના નવા કેપ્ટનનું નામ પણ ફાઈનલ કરી લીધું છે. ચાલો જાણીએ કોણ બનશે LSG નો નવો કેપ્ટન.

| Updated on: Jun 23, 2026 | 4:59 PM
Share
રિષભ પંતના લખનૌ સુપરજાયન્ટ્સ છોડીને દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યાના 24 કલાકની અંદર જ  LSG ના નવા કેપ્ટન અંગે પણ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે લખનૌના માલિક સંજીવ ગોયેન્કાએ નક્કી કર્યું છે કે ટીમની કમાન કયા ખેલાડીને સોંપવામાં આવશે.

રિષભ પંતના લખનૌ સુપરજાયન્ટ્સ છોડીને દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યાના 24 કલાકની અંદર જ LSG ના નવા કેપ્ટન અંગે પણ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે લખનૌના માલિક સંજીવ ગોયેન્કાએ નક્કી કર્યું છે કે ટીમની કમાન કયા ખેલાડીને સોંપવામાં આવશે.

1 / 5
લખનૌ સુપરજાયન્ટ્સની કેપ્ટનશીપ મિશેલ માર્શને સોંપવામાં આવી શકે છે. માર્શ ઓસ્ટ્રેલિયાનો T20 કેપ્ટન પણ છે અને કેપ્ટન તરીકે તેણે સારું પ્રદર્શન કર્યું છે.

લખનૌ સુપરજાયન્ટ્સની કેપ્ટનશીપ મિશેલ માર્શને સોંપવામાં આવી શકે છે. માર્શ ઓસ્ટ્રેલિયાનો T20 કેપ્ટન પણ છે અને કેપ્ટન તરીકે તેણે સારું પ્રદર્શન કર્યું છે.

2 / 5
ટીમ પાસે એડન માર્કરામનો વિકલ્પ પણ હતો, જેને કેપ્ટનશીપનો અનુભવ છે, પરંતુ હેડ કોચ જસ્ટિન લેંગર અને ટીમ ડિરેક્ટર ટોમ મૂડી સાથે ચર્ચા કર્યા પછી માર્શને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ટીમ પાસે એડન માર્કરામનો વિકલ્પ પણ હતો, જેને કેપ્ટનશીપનો અનુભવ છે, પરંતુ હેડ કોચ જસ્ટિન લેંગર અને ટીમ ડિરેક્ટર ટોમ મૂડી સાથે ચર્ચા કર્યા પછી માર્શને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

3 / 5
મિશેલ માર્શે છેલ્લા બે સિઝનમાં લખનૌ સુપરજાયન્ટ્સ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ માટે 23 ઈનિંગ્સમાં 1,190 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. વધુમાં, માર્શનો સ્ટ્રાઈક રેટ 163 થી વધુ છે.

મિશેલ માર્શે છેલ્લા બે સિઝનમાં લખનૌ સુપરજાયન્ટ્સ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ માટે 23 ઈનિંગ્સમાં 1,190 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. વધુમાં, માર્શનો સ્ટ્રાઈક રેટ 163 થી વધુ છે.

4 / 5
જો માર્શ લખનૌનો કેપ્ટન બને છે, તો તે બીજી વખત હશે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી સંજીવ ગોયેન્કાની ટીમનું નેતૃત્વ કરશે. અગાઉ સંજીવ ગોયેન્કાએ ધોનીના સ્થાને સ્ટીવ સ્મિથને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો માલિક બનાવ્યો હતો. (PC:/X/IPL/LSG)

જો માર્શ લખનૌનો કેપ્ટન બને છે, તો તે બીજી વખત હશે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી સંજીવ ગોયેન્કાની ટીમનું નેતૃત્વ કરશે. અગાઉ સંજીવ ગોયેન્કાએ ધોનીના સ્થાને સ્ટીવ સ્મિથને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો માલિક બનાવ્યો હતો. (PC:/X/IPL/LSG)

5 / 5

Breaking News: IPLમાં ટીમ બદલવાથી રિષભ પંતને મોટું નુકસાન, 27 કરોડના બદલે મળશે ફક્ત આટલા રૂપિયા

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">