AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Kids Diet : આ 8 ખોરાક ગરમીમાં બાળકો માટે બની શકે છે જોખમી !

ઉનાળા દરમિયાન બાળકોના ડાયટ પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ હોય છે. ખરાબ ખાવાની આદતો ઝડપથી ડિહાઇડ્રેશન અને પેટની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી, બાળકોને સ્વસ્થ રાખવા માટે તેમને આ 8 ખોરાકથી દૂર રાખવું જરૂરી છે.

| Updated on: Jun 23, 2026 | 1:12 PM
Share
ઉનાળો બાળકો માટે એક પડકારજનક ઋતુ હોય છે. આ સમય દરમિયાન બાળકોનું શરીર ઝડપથી ડિહાઇડ્રેટ થઈ શકે છે. સાથે બાળકોની પાચનતંત્ર નબળી પડી શકે છે.

ઉનાળો બાળકો માટે એક પડકારજનક ઋતુ હોય છે. આ સમય દરમિયાન બાળકોનું શરીર ઝડપથી ડિહાઇડ્રેટ થઈ શકે છે. સાથે બાળકોની પાચનતંત્ર નબળી પડી શકે છે.

1 / 11
પેકેજ્ડ જ્યુસ : પેકેજ્ડ જ્યુસમાં વાસ્તવિક ફળોની માત્રા ઓછી અને ખાંડની માત્રા વધુ હોય છે. આ બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

પેકેજ્ડ જ્યુસ : પેકેજ્ડ જ્યુસમાં વાસ્તવિક ફળોની માત્રા ઓછી અને ખાંડની માત્રા વધુ હોય છે. આ બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

2 / 11
ઠંડા પીણા અને સોડા : ઠંડા પીણામાં ખાંડ અને કેમિકલનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. તેથી શરીરમાં ડિહાઇડ્રેન થઈ શકે છે. આ બાળકો માટે એક બિનઆરોગ્યપ્રદ વિકલ્પ છે.

ઠંડા પીણા અને સોડા : ઠંડા પીણામાં ખાંડ અને કેમિકલનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. તેથી શરીરમાં ડિહાઇડ્રેન થઈ શકે છે. આ બાળકો માટે એક બિનઆરોગ્યપ્રદ વિકલ્પ છે.

3 / 11
આઈસ્ક્રીમ અને ઠંડુ ખોરાક : બાળકોને ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમ ખાવું પસંદ હોય છે. પરંતુ વધુ પડતા ઠંડા ખોરાક ગળામાં ચેપ અને શરદીનું કારણ બની શકે છે. આ બાળકોની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે.

આઈસ્ક્રીમ અને ઠંડુ ખોરાક : બાળકોને ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમ ખાવું પસંદ હોય છે. પરંતુ વધુ પડતા ઠંડા ખોરાક ગળામાં ચેપ અને શરદીનું કારણ બની શકે છે. આ બાળકોની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે.

4 / 11
તળેલું ખોરાક : પકોડા, ચિપ્સ અને સમોસા જેવા તળેલા ખોરાક ઉનાળાની ગરમીમાં ભારે હોય છે. તે પચવામાં મુશ્કેલ હોય છે અને પેટમાં દુખાવો અથવા ગેસનું કારણ બની શકે છે.

તળેલું ખોરાક : પકોડા, ચિપ્સ અને સમોસા જેવા તળેલા ખોરાક ઉનાળાની ગરમીમાં ભારે હોય છે. તે પચવામાં મુશ્કેલ હોય છે અને પેટમાં દુખાવો અથવા ગેસનું કારણ બની શકે છે.

5 / 11
મસાલેદાર ખોરાક : મસાલેદાર ખોરાક શરીરની ગરમી વધારે છે. બાળકોને વધુ પડતો મસાલેદાર ખોરાક આપવાથી પેટમાં બળતરા અને અસ્વસ્થતા થઈ શકે છે.

મસાલેદાર ખોરાક : મસાલેદાર ખોરાક શરીરની ગરમી વધારે છે. બાળકોને વધુ પડતો મસાલેદાર ખોરાક આપવાથી પેટમાં બળતરા અને અસ્વસ્થતા થઈ શકે છે.

6 / 11
વાસી ખોરાક : ઉનાળાની ગરમીમાં ખોરાક ઝડપથી બગડે છે. વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે. જે બાળકો માટે ગંભીર હોઈ શકે છે.

વાસી ખોરાક : ઉનાળાની ગરમીમાં ખોરાક ઝડપથી બગડે છે. વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે. જે બાળકો માટે ગંભીર હોઈ શકે છે.

7 / 11
ફાસ્ટ ફૂડ : બર્ગર, પિઝા અને નૂડલ્સ બાળકોને લોકપ્રિય હોય છે. પરંતુ તેમાં પોષણનો અભાવ હોય છે. ઉનાળામાં તે શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

ફાસ્ટ ફૂડ : બર્ગર, પિઝા અને નૂડલ્સ બાળકોને લોકપ્રિય હોય છે. પરંતુ તેમાં પોષણનો અભાવ હોય છે. ઉનાળામાં તે શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

8 / 11
વધુ પડતી મીઠાઈઓ : વધુ પડતી મીઠાઈઓ અને ચોકલેટ ખાવાથી બાળકો સુસ્ત અને ડિહાઇડ્રેટ થઈ શકે છે. આનાથી તેમની ભૂખ પણ ઓછી થઈ શકે છે.

વધુ પડતી મીઠાઈઓ : વધુ પડતી મીઠાઈઓ અને ચોકલેટ ખાવાથી બાળકો સુસ્ત અને ડિહાઇડ્રેટ થઈ શકે છે. આનાથી તેમની ભૂખ પણ ઓછી થઈ શકે છે.

9 / 11
ઉનાળા દરમિયાન બાળકોને તરબૂચ, કાકડી, દહીં, છાશ અને નારિયેળ પાણી આપવું શ્રેષ્ઠ હોય છે. તાજો, હળવો, ઘરે બનાવેલો ખોરાક બાળકોને ઠંડક અને સ્વસ્થ રાખે છે. ઉનાળા દરમિયાન યોગ્ય ખોરાક લેવો એ બાળકોને બીમારીથી બચાવવાનો સૌથી સરળ ઉપાય છે.

ઉનાળા દરમિયાન બાળકોને તરબૂચ, કાકડી, દહીં, છાશ અને નારિયેળ પાણી આપવું શ્રેષ્ઠ હોય છે. તાજો, હળવો, ઘરે બનાવેલો ખોરાક બાળકોને ઠંડક અને સ્વસ્થ રાખે છે. ઉનાળા દરમિયાન યોગ્ય ખોરાક લેવો એ બાળકોને બીમારીથી બચાવવાનો સૌથી સરળ ઉપાય છે.

10 / 11
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

11 / 11

આ પણ વાંચો, Health Tips : તમારી ડાયેટમાં રહેલી આ 3 ભૂલો વધારી શકે છે સ્ટ્રેસ લેવલ !

Follow Us
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
g clip-path="url(#clip0_868_265)">