ભગવાન ધન્વંતરીને સમર્પિત છે આ જાણીતા મંદિરો, ધનતેરસના દિવસે જરુરથી કરો આ મંદિરોમાં દર્શન
Dhanteras Special : એવુ માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરિ ધનતેરસના દિવસે અમૃત કળશ લઈને દરિયામાંથી નીકળ્યા હતા. દેશમાં તેમના કેટલાક મંદિરો પણ છે. જેના દર્શન માટે તમે ટ્રિપ પ્લાન કરી શકો છો.
Latest News Updates
Most Read Stories