આ 8 સંકેત જણાવે છે કે શરીરમાં છે મીઠાની કમી, ઓછું ખાવાના ચક્કરમાં ભોગવવું પડશે મોટું નુકસાન
મીઠાના ગેરફાયદા જાણ્યા પછી, જો તમે તેનું સેવન ઘણું ઓછું કર્યું છે, તો સાવચેત રહો. આહારમાંથી મીઠું દૂર કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. જરૂરિયાત કરતા ઓછું મીઠું ખાવું પણ હાનિકારક છે જે મગજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ લોહીમાં મીઠાની ઉણપના લક્ષણો જાણો છો.
Latest News Updates
Most Read Stories