Surendranagar : વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં, ભાવ વધારવાની માગ, જુઓ Video

સુરેન્દ્રનગરના વરિયાળી પકવતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. કારણે કે પકવેલી વરિયાળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. વરિયાળીને ગોડાઉનમાં સંગ્રહ કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ખર્ચ મુજબ ભાવ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2024 | 2:40 PM

એક તરફ ખેડૂતોના સારા દિવસો આવશે તેવી ચૂંટણી પ્રચારમાં વાતો થઇ રહી છે.તેવામાં સુરેન્દ્રનગરના વરિયાળી પકવતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.કારણે કે પકવેલી વરિયાળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. વરિયાળીને ગોડાઉનમાં સંગ્રહ કરવાનો વારો આવ્યો છે.

મહત્વનું છે કે ખેડૂતોએ વરિયાળી પકવવામાં આવતા ખર્ચ વધારે થાય છે. તેની સામે રૂપિયા 900થી 1100નો ભાવ મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતો નારાજ થયા છે.ખેડૂતોએ માગ કરી છે કે તેમને 2200થી 2500 સુધીનો પૂરતો ભાવ મળે છે. જોકે પૂરતો ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે.

આ પણ વાંચો Valsad : એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ, જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">