25 લાખથી વધુ રોકાણકારો વાળી Tataની આ કંપનીએ જાહેર કર્યું ડિવિડન્ડ, જાણો કિંમત અને કંપની વિશે

TCS Dividend: TCS એ આજે ​​તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નફામાં વાર્ષિક ધોરણે નવ ટકાનો વધારો થયો છે. મહત્વનું છે કે આ કંપનીના 25 લાખથી વધુ રોકાણકારો છે.

| Updated on: Apr 12, 2024 | 6:56 PM
ટાટા ગ્રૂપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે આજે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે અંતિમ ડિવિડન્ડને પણ મંજૂરી આપી દીધી છે. TCS એ તેના શેરધારકોને શેર દીઠ 28ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જોકે, આ ડિવિડન્ડને શેરધારકો દ્વારા મંજૂર કરવાનું બાકી છે.

ટાટા ગ્રૂપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે આજે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે અંતિમ ડિવિડન્ડને પણ મંજૂરી આપી દીધી છે. TCS એ તેના શેરધારકોને શેર દીઠ 28ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જોકે, આ ડિવિડન્ડને શેરધારકો દ્વારા મંજૂર કરવાનું બાકી છે.

1 / 5
ટાટા ગ્રૂપની કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં શેર દીઠ 9નું ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ અને શેર દીઠ 18નું વિશેષ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9.1 ટકા વધીને 12,434 કરોડ થયો છે.

ટાટા ગ્રૂપની કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં શેર દીઠ 9નું ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ અને શેર દીઠ 18નું વિશેષ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9.1 ટકા વધીને 12,434 કરોડ થયો છે.

2 / 5
એક વર્ષ પહેલા તે 11,392 કરોડ રૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં, ઓપરેશન્સમાંથી કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 3.5 ટકા વધીને 61,237 કરોડ થઈ છે. જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક 59,162 કરોડ હતી.

એક વર્ષ પહેલા તે 11,392 કરોડ રૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં, ઓપરેશન્સમાંથી કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 3.5 ટકા વધીને 61,237 કરોડ થઈ છે. જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક 59,162 કરોડ હતી.

3 / 5
TCSના શેર આજે એટલે કે શુક્રવારે નજીવા વધારા સાથે NSE પર રૂ. 4003.80 ના સ્તરે બંધ થયા હતા. ટાટા ગ્રુપના આ શેરે એક વર્ષમાં રોકાણકારોને લગભગ 26 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં આ TCS શેરની કિંમત 3.50 ટકા ઘટી છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં આ સ્ટોક 5 ટકા વધ્યો છે. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 4254.75 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત 3070.25 રૂપિયા છે.

TCSના શેર આજે એટલે કે શુક્રવારે નજીવા વધારા સાથે NSE પર રૂ. 4003.80 ના સ્તરે બંધ થયા હતા. ટાટા ગ્રુપના આ શેરે એક વર્ષમાં રોકાણકારોને લગભગ 26 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં આ TCS શેરની કિંમત 3.50 ટકા ઘટી છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં આ સ્ટોક 5 ટકા વધ્યો છે. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 4254.75 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત 3070.25 રૂપિયા છે.

4 / 5
છેલ્લા 12 મહિનામાં કંપનીએ શેર દીઠ રૂ. 69નું ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડ ઉપરાંત, TCSએ નાણાકીય વર્ષ 2024માં રૂ. 17,000 કરોડનું બાયબેક પણ કર્યું હતું. હવે કંપની દ્વારા જાહેર કરાયેલ રૂ. 28 ડિવિડન્ડ 29મી વાર્ષિક સામાન્ય સભાના અંત પછી ચોથા દિવસે શેરધારકોને મોકલવામાં આવશે.

છેલ્લા 12 મહિનામાં કંપનીએ શેર દીઠ રૂ. 69નું ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડ ઉપરાંત, TCSએ નાણાકીય વર્ષ 2024માં રૂ. 17,000 કરોડનું બાયબેક પણ કર્યું હતું. હવે કંપની દ્વારા જાહેર કરાયેલ રૂ. 28 ડિવિડન્ડ 29મી વાર્ષિક સામાન્ય સભાના અંત પછી ચોથા દિવસે શેરધારકોને મોકલવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">