Stored Food: ફ્રીજમાં રાખેલો ખોરાક કેટલા કલાક પછી ન ખાવો જોઈએ ? તમે તો આ ભૂલ નથી કરતાને ,જાણો અહીં
Stored Food: જો થાળીમાંથી જરૂરિયાત કરતાં વધુ ખોરાક લેવામાં આવે તો તે ઘણી વખત બચી જાય છે. આવી સ્થિતિમાં આપણે આપણી થાળી કાં તો ફ્રીજમાં રાખીએ છીએ અથવા બચેલો ખોરાક બીજા વાસણમાં મૂકીને ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ. જેથી જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે તે ખોરાક ફરીથી ખાઈ શકો. ત્યારે ફ્રીજમાં રાખેલો ખોરાક કેટલા કલાક પછી ન ખાવો જોઈએ ચાલો જાણીએ.
Latest News Updates
Most Read Stories