શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લો મુકાયો, પ્રવાસીઓ આ દિવસે 16 લાખ ફૂલોની સુંગંધ માણી શકશે

આજકાલ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની દરેક લોકો તૈયારી કરતા હોય છે. ત્યારે લોકો વેકેશનમાં પ્રવાસ માટે કયાં જવું તે યક્ષપ્રશ્ન બની રહે છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પ્રવાસન સ્થળ તરીકે લોકોની પહેલી પસંદ રહ્યું છે અને તેમાં પણ લોકોની શ્રીનગર પર સૌથી પહેલી પસંદગી હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 5:37 PM
ટ્યૂલિપ ગાર્ડનઃ એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન રવિવારે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીનગરના પ્રખ્યાત દાલ તળાવના કિનારે બનેલા આ ટ્યૂલિપ ગાર્ડનમાં 1.6 મિલિયન ફૂલો છે.

ટ્યૂલિપ ગાર્ડનઃ એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન રવિવારે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીનગરના પ્રખ્યાત દાલ તળાવના કિનારે બનેલા આ ટ્યૂલિપ ગાર્ડનમાં 1.6 મિલિયન ફૂલો છે.

1 / 5
ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા જોવા માટે માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ વખતે બગીચામાં નેધરલેન્ડથી ફૂલોની 4 નવી પ્રજાતિઓ લાવવામાં આવી છે.

ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા જોવા માટે માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ વખતે બગીચામાં નેધરલેન્ડથી ફૂલોની 4 નવી પ્રજાતિઓ લાવવામાં આવી છે.

2 / 5
30 એકર જમીનમાં ફેલાયેલા આ ટ્યૂલિપ ગાર્ડનમાં 68 જાતના ફૂલો છે. જેની સુવાસથી અહીંનું વાતાવરણ પણ ભીંજાઈ જાય છે. જણાવી દઈએ કે છેલ્લી વખત આ ગાર્ડન 23 માર્ચે ખોલવામાં આવ્યો હતો.

30 એકર જમીનમાં ફેલાયેલા આ ટ્યૂલિપ ગાર્ડનમાં 68 જાતના ફૂલો છે. જેની સુવાસથી અહીંનું વાતાવરણ પણ ભીંજાઈ જાય છે. જણાવી દઈએ કે છેલ્લી વખત આ ગાર્ડન 23 માર્ચે ખોલવામાં આવ્યો હતો.

3 / 5
આ બાબતનું ધ્યાન રાખો કે ટ્યૂલિપ ગાર્ડનને રવિવારે ખુલ્લું મૂકવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય લોકો સોમવારથી જ બગીચાની સુંદરતા જોઈ શકશે. ગત વખતે આ બગીચો એક મહિના કરતાં પણ ઓછા સમય માટે અતિશય ગરમીના કારણે બંધ રહ્યો હતો.

આ બાબતનું ધ્યાન રાખો કે ટ્યૂલિપ ગાર્ડનને રવિવારે ખુલ્લું મૂકવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય લોકો સોમવારથી જ બગીચાની સુંદરતા જોઈ શકશે. ગત વખતે આ બગીચો એક મહિના કરતાં પણ ઓછા સમય માટે અતિશય ગરમીના કારણે બંધ રહ્યો હતો.

4 / 5
તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં પહેલીવાર ટ્યૂલિપ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. તે સમયે ટ્યૂલિપ ગાર્ડનમાં માત્ર 50 હજાર ફૂલો હતા. જે ફૂલોની સંખ્યા ઉત્તરોતર વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં પહેલીવાર ટ્યૂલિપ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. તે સમયે ટ્યૂલિપ ગાર્ડનમાં માત્ર 50 હજાર ફૂલો હતા. જે ફૂલોની સંખ્યા ઉત્તરોતર વધારો થયો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">