નરેન્દ્ર મોદી પછી વધુ એક ગુજરાતીના નામે ક્રિકેટ સ્ટેડિયમ , જાણો કોણ છે આ વ્યક્તિ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમનું નામ ગુજરાતી વ્યક્તિ પર રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈ સચિવ રહી ચૂકેલા વ્યક્તિના નામ પર હવે આ સ્ટેડિયમ ઓળખાશે. જેમણે વર્ષ 1960 થી 1970 વચ્ચે સૌરાષ્ટ માટે 12ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

| Updated on: Feb 15, 2024 | 3:13 PM
રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારના રોજ આ જાહેરાત કરી હતી. કહી શકાય કે, નિરંજન શાહ સ્ટેડિયમમાં પહેલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાઈ છે.

રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારના રોજ આ જાહેરાત કરી હતી. કહી શકાય કે, નિરંજન શાહ સ્ટેડિયમમાં પહેલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાઈ છે.

1 / 5
નિરંજન શાહનો જન્મ 4 જૂન 1944 રાજકોટમાં થયો હતો. ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, બિઝનેસમેન અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેમની રમતની કારકિર્દી દરમિયાન, શાહ સૌરાષ્ટ્ર માટે 1965/66 થી 1974/75 સુધી રમ્યા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ તરીકે ફરજ બજાવે છે.

નિરંજન શાહનો જન્મ 4 જૂન 1944 રાજકોટમાં થયો હતો. ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, બિઝનેસમેન અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેમની રમતની કારકિર્દી દરમિયાન, શાહ સૌરાષ્ટ્ર માટે 1965/66 થી 1974/75 સુધી રમ્યા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ તરીકે ફરજ બજાવે છે.

2 / 5
જો નિરંજન શાહ સ્ટેડિયમની વાત કરીએ તો અત્યાર સુધી અહીં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા અને છગ્ગા ખૂબ જ આસાનીથી મારતા જોવા મળ્યા છે.

જો નિરંજન શાહ સ્ટેડિયમની વાત કરીએ તો અત્યાર સુધી અહીં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા અને છગ્ગા ખૂબ જ આસાનીથી મારતા જોવા મળ્યા છે.

3 / 5
 નરેન્દ્ર મોદી સ્ટેડિય અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિય અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.

4 / 5
કહી શકાય કે, દેશમાં ગુજરાતીના નામે 2 સ્ટેડિયમ આવેલા છે. એક તો  વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે. જેનું નામ નરેનદ્ર મોદી સ્ટેડિયમ છે. બીજું સ્ટેડિયમ રાજકોટમાં આવેલું છે. જેનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.

કહી શકાય કે, દેશમાં ગુજરાતીના નામે 2 સ્ટેડિયમ આવેલા છે. એક તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે. જેનું નામ નરેનદ્ર મોદી સ્ટેડિયમ છે. બીજું સ્ટેડિયમ રાજકોટમાં આવેલું છે. જેનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">