AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી પછી વધુ એક ગુજરાતીના નામે ક્રિકેટ સ્ટેડિયમ , જાણો કોણ છે આ વ્યક્તિ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમનું નામ ગુજરાતી વ્યક્તિ પર રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈ સચિવ રહી ચૂકેલા વ્યક્તિના નામ પર હવે આ સ્ટેડિયમ ઓળખાશે. જેમણે વર્ષ 1960 થી 1970 વચ્ચે સૌરાષ્ટ માટે 12ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

| Updated on: Feb 15, 2024 | 3:13 PM
Share
રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારના રોજ આ જાહેરાત કરી હતી. કહી શકાય કે, નિરંજન શાહ સ્ટેડિયમમાં પહેલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાઈ છે.

રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારના રોજ આ જાહેરાત કરી હતી. કહી શકાય કે, નિરંજન શાહ સ્ટેડિયમમાં પહેલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાઈ છે.

1 / 5
નિરંજન શાહનો જન્મ 4 જૂન 1944 રાજકોટમાં થયો હતો. ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, બિઝનેસમેન અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેમની રમતની કારકિર્દી દરમિયાન, શાહ સૌરાષ્ટ્ર માટે 1965/66 થી 1974/75 સુધી રમ્યા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ તરીકે ફરજ બજાવે છે.

નિરંજન શાહનો જન્મ 4 જૂન 1944 રાજકોટમાં થયો હતો. ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, બિઝનેસમેન અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેમની રમતની કારકિર્દી દરમિયાન, શાહ સૌરાષ્ટ્ર માટે 1965/66 થી 1974/75 સુધી રમ્યા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ તરીકે ફરજ બજાવે છે.

2 / 5
જો નિરંજન શાહ સ્ટેડિયમની વાત કરીએ તો અત્યાર સુધી અહીં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા અને છગ્ગા ખૂબ જ આસાનીથી મારતા જોવા મળ્યા છે.

જો નિરંજન શાહ સ્ટેડિયમની વાત કરીએ તો અત્યાર સુધી અહીં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા અને છગ્ગા ખૂબ જ આસાનીથી મારતા જોવા મળ્યા છે.

3 / 5
 નરેન્દ્ર મોદી સ્ટેડિય અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિય અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.

4 / 5
કહી શકાય કે, દેશમાં ગુજરાતીના નામે 2 સ્ટેડિયમ આવેલા છે. એક તો  વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે. જેનું નામ નરેનદ્ર મોદી સ્ટેડિયમ છે. બીજું સ્ટેડિયમ રાજકોટમાં આવેલું છે. જેનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.

કહી શકાય કે, દેશમાં ગુજરાતીના નામે 2 સ્ટેડિયમ આવેલા છે. એક તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે. જેનું નામ નરેનદ્ર મોદી સ્ટેડિયમ છે. બીજું સ્ટેડિયમ રાજકોટમાં આવેલું છે. જેનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">