વાંસદા નેશનલ પાર્ક ખાતે દક્ષિણ ગુજરાતનું પ્રથમ વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ઊભું કરાયું, જુઓ તસવીર
ગુજરાતમા વર્ષોથી વન્યપ્રાણીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજયમાં વન્યપ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, કાળીયાર, ચિત્તલ અને ચોશિંગા વિગેરેનું જતન અને સંવર્ધન વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવે છે. હાલમાં જ વન્ય પ્રાણીઓની વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે હવે દક્ષિણ ગુજરાતને પોતાનું પ્રથમ વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર મળી ગયું છે.
Latest News Updates
Most Read Stories