Health News: ચિયાના બીજને પલાળી સવારે ખાલી પેટ તે પાણીનું કરો સેવન, ડાયાબિટીસથી લઈ વજન ઘટાડવામાં પણ કરે છે મદદ

જો તમે દરરોજ સવારે કાળા પેટ ચિયા બીજ પાણીનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ થાય છે. તમે સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પી શકો છો. ચિયા સીડ્સમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે

| Updated on: Jul 30, 2024 | 9:22 PM
નાના કાળા ચિયાના બીજ શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ છે. ચિયાના બીજને ઘણી રીતે આહારમાં સામેલ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ, ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

નાના કાળા ચિયાના બીજ શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ છે. ચિયાના બીજને ઘણી રીતે આહારમાં સામેલ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ, ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

1 / 9
જો તમે દરરોજ સવારે કાળા પેટ ચિયા બીજનું પાણીનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, ચિયા સીડ્સનું સેવન પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરી શકે છે. કારણ કે ભીના થયા પછી, તે જેલમાં ફેરવાય છે જે આંતરડાની ગતિને સરળ બનાવી શકે છે. તો ચાલો જાણીએ ચિયા સીડ્સના ફાયદા.

જો તમે દરરોજ સવારે કાળા પેટ ચિયા બીજનું પાણીનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, ચિયા સીડ્સનું સેવન પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરી શકે છે. કારણ કે ભીના થયા પછી, તે જેલમાં ફેરવાય છે જે આંતરડાની ગતિને સરળ બનાવી શકે છે. તો ચાલો જાણીએ ચિયા સીડ્સના ફાયદા.

2 / 9
ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ થાય છે. તમે સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પી શકો છો.

ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ થાય છે. તમે સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પી શકો છો.

3 / 9
સવારે ખાલી પેટ ચિયા સીડ્સનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણ કે તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે.

સવારે ખાલી પેટ ચિયા સીડ્સનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણ કે તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે.

4 / 9
ચિયા સીડ્સમાં હાજર ફાઈબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ચિયાના બીજનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ચિયા સીડ્સમાં હાજર ફાઈબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ચિયાના બીજનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

5 / 9
ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

6 / 9
ચિયાના બીજના પાણીનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે, કારણ કે ચિયાના બીજમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

ચિયાના બીજના પાણીનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે, કારણ કે ચિયાના બીજમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

7 / 9
ચિયા સીડ્સમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે એનર્જી વધારવામાં મદદ કરી શકે છે.

ચિયા સીડ્સમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે એનર્જી વધારવામાં મદદ કરી શકે છે.

8 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

9 / 9
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">