F&Oની તેજી પર આવશે અંકુશ ! SEBI એ રોકાણકારોની સુરક્ષા અને બજારની સ્થિરતા માટે 7 સ્ટેપ સૂચવ્યા
જો સેબીનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો NSE અને BSEના ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ શકે છે અને તેમના નફાને પણ અસર થઈ શકે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ ફોર્મેટમાં 7 મહત્વપૂર્ણ ફેરફારોની દરખાસ્ત કરી છે. આ સ્ટેપનો હેતુ રોકાણકારોની સુરક્ષા અને બજારની સ્થિરતા વધારવાનો છે.
Most Read Stories