Get Rid From Cockroaches : ગાયબ થઈ જશે ઘરના ખૂણે ખૂણે છુપાયેલા વંદા, અજમાવો આ 6 ટિપ્સ

ઘરમાં તમે ગમે તેટલી સ્વચ્છતા રાખો, વંદા હંમેશા ક્યાંકને ક્યાંકથી બહાર આવે છે. ઘણી સ્ત્રીઓ આ સમસ્યાથી પરેશાન છે. જોકે હવે આ સમસ્યાથી છુટકારો મેળવવો આસાન છે.

| Updated on: Oct 28, 2024 | 8:44 PM
ઘરના ખૂણે ખૂણે છુપાયેલા વંદાથી છુટકારો મેળવવા માટે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ કાળા મરીને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો.હવે પોતું કરવાના પાણીમાં 1 ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરો અને તેનાથી આખા ઘરને સાફ કરો. તેની સ્મેલના કારણે ઘરમાંથી વંદા ગાયબ થવા લાગશે.

ઘરના ખૂણે ખૂણે છુપાયેલા વંદાથી છુટકારો મેળવવા માટે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ કાળા મરીને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો.હવે પોતું કરવાના પાણીમાં 1 ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરો અને તેનાથી આખા ઘરને સાફ કરો. તેની સ્મેલના કારણે ઘરમાંથી વંદા ગાયબ થવા લાગશે.

1 / 5
વંદાના આતંકથી છુટકારો મેળવવા માટે લવિંગનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે થોડી લવિંગને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધુ થઈ જાય ત્યારે તેને થોડું ઠંડુ કરીને પાણીમાં મિક્સ કરો. હવે તેનાથી આખા ઘરમાં પોતું કરો. તેની ગંધથી વંદા ભાગવા લાગે છે.

વંદાના આતંકથી છુટકારો મેળવવા માટે લવિંગનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે થોડી લવિંગને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધુ થઈ જાય ત્યારે તેને થોડું ઠંડુ કરીને પાણીમાં મિક્સ કરો. હવે તેનાથી આખા ઘરમાં પોતું કરો. તેની ગંધથી વંદા ભાગવા લાગે છે.

2 / 5
બેકિંગ સોડા ઘર અને રસોડામાંથી વંદાદૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી ખાવાનો સોડા અને એક ચમચી વિનેગર લો. હવે આ બંને વસ્તુઓને પોતું મારવાના પાણીમાં મિક્સ કરો. હવે આનાથી આખા ઘરને સાફ કરો. તેનાથી ફ્લોર સાફ દેખાશે અને વંદા ણ દૂર રહેશે.

બેકિંગ સોડા ઘર અને રસોડામાંથી વંદાદૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી ખાવાનો સોડા અને એક ચમચી વિનેગર લો. હવે આ બંને વસ્તુઓને પોતું મારવાના પાણીમાં મિક્સ કરો. હવે આનાથી આખા ઘરને સાફ કરો. તેનાથી ફ્લોર સાફ દેખાશે અને વંદા ણ દૂર રહેશે.

3 / 5
પોતાના પાણીમાં 1 લીંબુ નીચોવી અને 1-2 ચમચી મીઠું ઉમેરો. હવે તેનાથી આખા ઘરમાં પોતું કરો. તેનાથી તમે કોકરોચ અને કીડીઓથી છુટકારો મેળવી શકો છો.

પોતાના પાણીમાં 1 લીંબુ નીચોવી અને 1-2 ચમચી મીઠું ઉમેરો. હવે તેનાથી આખા ઘરમાં પોતું કરો. તેનાથી તમે કોકરોચ અને કીડીઓથી છુટકારો મેળવી શકો છો.

4 / 5
નોંધ: ઘર માંથી વંદા ભગાડવા માટે અહીં આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે. વધુ જાણકારી માટે એક્સપર્ટની સલાહ લેવી

નોંધ: ઘર માંથી વંદા ભગાડવા માટે અહીં આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે. વધુ જાણકારી માટે એક્સપર્ટની સલાહ લેવી

5 / 5
Follow Us:
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">