Adani Company Profit : 43% ઘટ્યો અદાણીની કંપનીનો નફો, એક મહિનાથી સુસ્ત છે આ શેર

અદાણી ગ્રુપની આ કંપનીને ચાલુ નાણાકીય વર્ષ માટે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીના ચોખ્ખા નફામાં 43%નો ઘટાડો થયો છે. આ સ્ટોક એક વર્ષમાં 35% વધ્યો. જોકે, છેલ્લા છ મહિના અને એક મહિનામાં 10%-10%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ સ્ટોક પાંચ વર્ષમાં 185% વધ્યો છે.

| Updated on: Oct 28, 2024 | 4:59 PM
અદાણી ગ્રુપની આ કંપનીને ચાલુ નાણાકીય વર્ષ માટે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સિમેન્ટ કંપનીના ચોખ્ખા નફામાં 43%નો ઘટાડો થયો છે.

અદાણી ગ્રુપની આ કંપનીને ચાલુ નાણાકીય વર્ષ માટે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સિમેન્ટ કંપનીના ચોખ્ખા નફામાં 43%નો ઘટાડો થયો છે.

1 / 7
કંપનીએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ઘટીને રૂ. 472.89 કરોડ થયો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 987.24 કરોડ હતો.

કંપનીએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ઘટીને રૂ. 472.89 કરોડ થયો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 987.24 કરોડ હતો.

2 / 7
કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત 706.85 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 404 છે. તેનું માર્કેટ કેપ આજે રૂ. 1,40,484 કરોડ હતું.

કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત 706.85 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 404 છે. તેનું માર્કેટ કેપ આજે રૂ. 1,40,484 કરોડ હતું.

3 / 7
અંબુજા સિમેન્ટ્સ લિ(ACL) એ સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં જણાવ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ આવક રૂ. 7,516.11 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના આ સમયગાળામાં રૂ. 7,423.95 કરોડ હતી. ACLની કુલ આવક (જેમાં અન્ય આવક પણ સામેલ છે) બીજા ક્વાર્ટરમાં રૂ. 7,890.14 કરોડ રહી હતી. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કુલ ખર્ચ રૂ. 7,023.49 કરોડ હતો.

અંબુજા સિમેન્ટ્સ લિ(ACL) એ સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં જણાવ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ આવક રૂ. 7,516.11 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના આ સમયગાળામાં રૂ. 7,423.95 કરોડ હતી. ACLની કુલ આવક (જેમાં અન્ય આવક પણ સામેલ છે) બીજા ક્વાર્ટરમાં રૂ. 7,890.14 કરોડ રહી હતી. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કુલ ખર્ચ રૂ. 7,023.49 કરોડ હતો.

4 / 7
અંબુજા સિમેન્ટે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એકલ આધાર પર રૂ. 500.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 643.84 કરોડ હતો. નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં સિંગલ ઓપરેટિંગ આવક રૂ 4,213.24 કરોડ હતી.

અંબુજા સિમેન્ટે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એકલ આધાર પર રૂ. 500.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 643.84 કરોડ હતો. નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં સિંગલ ઓપરેટિંગ આવક રૂ 4,213.24 કરોડ હતી.

5 / 7
સોમવારે અંબુજા સિમેન્ટનો શેર 4% વધીને રૂ. 569.90ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. આ સ્ટોક એક વર્ષમાં 35% વધ્યો. જોકે, છેલ્લા છ મહિના અને એક મહિનામાં 10%-10%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ સ્ટોક પાંચ વર્ષમાં 185% વધ્યો છે.

સોમવારે અંબુજા સિમેન્ટનો શેર 4% વધીને રૂ. 569.90ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. આ સ્ટોક એક વર્ષમાં 35% વધ્યો. જોકે, છેલ્લા છ મહિના અને એક મહિનામાં 10%-10%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ સ્ટોક પાંચ વર્ષમાં 185% વધ્યો છે.

6 / 7
 નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">