PM મોદીએ ગુજરાતના અમરેલીમાં 35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું કર્યું ઉદ્ઘાટન, જુઓ-Video

અમરેલીના પહોચીં પીએમ મોદીએ દૂધાળા ખાતે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે ભારત માતા સરોવરને 35 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2024 | 4:39 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે વડોદરામાં PM મોદી એ ભવ્ય રોડ શો કર્યો હતો જેમની સાથે સ્પેનના PM પેડ્રો સાંચેઝનો પણ સામેલ હતા. જે બાદ વડોદરામાં એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું ઉદ્દઘાટન કર્યું હતુ અને ત્યાર બાદ લક્ષ્મી વિલાસ પેલેસમાં ભોજન લીધા બાદ ભારતના વડાપ્રધાન અને સ્પેનના વડાપ્રધાન સિધા અમરેલી પહોચ્યાં હતા.

ભારત માતા સરોવરનું લોકાર્પણ

અમરેલીના પહોચીં પીએમ મોદીએ દૂધાળા ખાતે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે ભારત માતા સરોવરને 35 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ સરોવરના ઉદ્દઘાટન બાદ પીએમએ સમગ્ર સરોવરને નિહાળ્યો હતો તેમજ તે અંગેની જરુરી માહિતી પણ મેળવી હતી.

4,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

અમેલીના લાઠીમાં આવેલ દૂધાળા ગામમાં આ સરોવરનું લોકાર્પણ કરવા દેશના વડાપ્રધાન આજે પહોચ્યાં છે. તેમની સાથે ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમના આ પ્રવાસ દરમિયા તેઓ સૌરાષ્ટ્રના 9 જીલ્લાઓમાં વિવિધ 4,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.

 

Follow Us:
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">