Road Trip Tips: ભારતમાં આ છે બેસ્ટ રોડ ટ્રિપ્સ, એકવાર જરૂરથી તેનો આનંદ માણો

ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં રોડ ટ્રીપ દ્વારા પહોંચવાની મજા આવે છે. તેમાં લદ્દાખ રોડ ટ્રીપનું નામ સૌથી વધુ લોકપ્રિય છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ. લેહ-લદ્દાખ રોડ ટ્રીપ એ સૌથી લોકપ્રિય એડવેન્ચર ટુરીઝમ છે. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ મનાલીથી લેહ રોડ ટ્રીપનો આનંદ માણે છે. મનાલીથી લેહનું અંતર લગભગ 400 કિલોમીટર છે અને તેને બાઇક દ્વારા પૂર્ણ કરવું એ અલગ વાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 6:41 PM
ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં રોડ ટ્રીપ દ્વારા પહોંચવાની મજા આવે છે. તેમાં લદ્દાખ રોડ ટ્રીપનું નામ સૌથી વધુ લોકપ્રિય છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ.

ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં રોડ ટ્રીપ દ્વારા પહોંચવાની મજા આવે છે. તેમાં લદ્દાખ રોડ ટ્રીપનું નામ સૌથી વધુ લોકપ્રિય છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ.

1 / 5
મનાલીથી લેહ: લેહ-લદ્દાખ રોડ ટ્રીપ એ સૌથી લોકપ્રિય એડવેન્ચર ટુરીઝમ છે. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ મનાલીથી લેહ રોડ ટ્રીપનો આનંદ માણે છે. મનાલીથી લેહનું અંતર લગભગ 400 કિલોમીટર છે અને તેને બાઇક દ્વારા પૂર્ણ કરવું એ અલગ વાત છે.

મનાલીથી લેહ: લેહ-લદ્દાખ રોડ ટ્રીપ એ સૌથી લોકપ્રિય એડવેન્ચર ટુરીઝમ છે. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ મનાલીથી લેહ રોડ ટ્રીપનો આનંદ માણે છે. મનાલીથી લેહનું અંતર લગભગ 400 કિલોમીટર છે અને તેને બાઇક દ્વારા પૂર્ણ કરવું એ અલગ વાત છે.

2 / 5
ભુજથી ધોળાવીરા: લોકો ભુજથી ધોળાવીરા બાઇક અથવા કાર દ્વારા મુસાફરી કરે છે. તમે કોઈપણ માર્ગે કચ્છ પહોંચો અને ભુજ પહોંચ્યા બાદ ધોળાવીરા જવા નીકળો. આ સફર અંદાજે 2.5 થી 3 કલાકમાં પૂર્ણ થશે. તેનું અંતર 140 કિલોમીટર છે.

ભુજથી ધોળાવીરા: લોકો ભુજથી ધોળાવીરા બાઇક અથવા કાર દ્વારા મુસાફરી કરે છે. તમે કોઈપણ માર્ગે કચ્છ પહોંચો અને ભુજ પહોંચ્યા બાદ ધોળાવીરા જવા નીકળો. આ સફર અંદાજે 2.5 થી 3 કલાકમાં પૂર્ણ થશે. તેનું અંતર 140 કિલોમીટર છે.

3 / 5
કોલકાતાથી દાર્જિલિંગ: આ રૂટ પર મુસાફરી કરનારાઓએ લગભગ 638 કિમી વાહન ચલાવવું પડે છે. પ્રવાસ દરમિયાન, ચંદ્રકેતુગઢ સહિત ઘણા લોકપ્રિય સ્થળો પણ વચ્ચે આવે છે.

કોલકાતાથી દાર્જિલિંગ: આ રૂટ પર મુસાફરી કરનારાઓએ લગભગ 638 કિમી વાહન ચલાવવું પડે છે. પ્રવાસ દરમિયાન, ચંદ્રકેતુગઢ સહિત ઘણા લોકપ્રિય સ્થળો પણ વચ્ચે આવે છે.

4 / 5
શિમલાથી કાઝા: આ માર્ગ લગભગ 400 કિલોમીટરનો છે, જેમાં નદીના કિનારા અને પર્વતોની વચ્ચેથી પસાર થવાની તક મળે છે. તમને દિલ્હીના કાશ્મીરી ગેટથી શિમલા જવા માટે બસ મળશે. શિમલામાં રહેવા માટે 1000 થી 1500 રૂપિયામાં રૂમ મળી જાય છે.

શિમલાથી કાઝા: આ માર્ગ લગભગ 400 કિલોમીટરનો છે, જેમાં નદીના કિનારા અને પર્વતોની વચ્ચેથી પસાર થવાની તક મળે છે. તમને દિલ્હીના કાશ્મીરી ગેટથી શિમલા જવા માટે બસ મળશે. શિમલામાં રહેવા માટે 1000 થી 1500 રૂપિયામાં રૂમ મળી જાય છે.

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">