Raw Onion Benefits and Side Effects: કાચી ડુંગળીનું સેવન કરવાથી પાઈલ્સમાં મળશે રાહત, જાણો ઓનીયન ખાવાના ફાયદા અને નુકસાન

ડુંગળીનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવા માટે થાય છે. ડુંગળી કોઈપણ વાનગીનો સ્વાદ બમણો કરી દે છે અને મોટાભાગના લોકો કાચી ડુંગળીનો ઉપયોગ સલાડ તરીકે પણ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કાચી ડુંગળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. કાચી ડુંગળીનું સેવન કરવાથી શરીરને ચેપના જોખમથી બચાવી શકાય છે. આ ઉપરાંત કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કારણ કે કાચી ડુંગળીમાં એન્ટિ-એલર્જિક, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 8:00 AM
કાચી ડુંગળીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ, બી6, બી-કોમ્પ્લેક્સ જેવા તત્વો મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ કાચી ડુંગળીનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

કાચી ડુંગળીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ, બી6, બી-કોમ્પ્લેક્સ જેવા તત્વો મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ કાચી ડુંગળીનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

1 / 12
પાચન સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં, કાચી ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જો તમે કાચી ડુંગળીનું સેવન કરો છો તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કાચી ડુંગળીનું સેવન પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

પાચન સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં, કાચી ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જો તમે કાચી ડુંગળીનું સેવન કરો છો તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કાચી ડુંગળીનું સેવન પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

2 / 12
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તે લોકો સરળતાથી કોઈપણ રોગનો શિકાર બની શકે છે. પરંતુ જો તમે દરરોજ સલાડના રૂપમાં કાચી ડુંગળીનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેના કારણે તમે વાયરસ અને બેક્ટેરિયાથી સંક્રમિત થવાથી બચી શકો છો.

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તે લોકો સરળતાથી કોઈપણ રોગનો શિકાર બની શકે છે. પરંતુ જો તમે દરરોજ સલાડના રૂપમાં કાચી ડુંગળીનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેના કારણે તમે વાયરસ અને બેક્ટેરિયાથી સંક્રમિત થવાથી બચી શકો છો.

3 / 12
ડાયાબિટીસના દર્દીઓએ પોતાની ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેથી જો ડાયાબિટીસના દર્દીઓ કાચી ડુંગળીનું સેવન કરે તો તે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

ડાયાબિટીસના દર્દીઓએ પોતાની ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેથી જો ડાયાબિટીસના દર્દીઓ કાચી ડુંગળીનું સેવન કરે તો તે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

4 / 12
શરીરમાં આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે. પરંતુ જો તમે તમારા આહારમાં કાચી ડુંગળીનો સમાવેશ કરો છો, તો તેનાથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી, કારણ કે કાચી ડુંગળીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.

શરીરમાં આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે. પરંતુ જો તમે તમારા આહારમાં કાચી ડુંગળીનો સમાવેશ કરો છો, તો તેનાથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી, કારણ કે કાચી ડુંગળીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.

5 / 12
પાઈલ્સની બિમારીમાં કાચી ડુંગળીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જો પાઈલ્સનાં દર્દીઓ કાચી ડુંગળીનું સેવન કરે તો તે પાઈલ્સ રોગમાં ઘણી હદ સુધી રાહત આપે છે.

પાઈલ્સની બિમારીમાં કાચી ડુંગળીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જો પાઈલ્સનાં દર્દીઓ કાચી ડુંગળીનું સેવન કરે તો તે પાઈલ્સ રોગમાં ઘણી હદ સુધી રાહત આપે છે.

6 / 12
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. પરંતુ જો તમે નિયમિતપણે સલાડના રૂપમાં કાચી ડુંગળીનું સેવન કરો છો, તો તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની વધતી જતી માત્રાને ઘટાડે છે. જેના કારણે હૃદય રોગનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. પરંતુ જો તમે નિયમિતપણે સલાડના રૂપમાં કાચી ડુંગળીનું સેવન કરો છો, તો તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની વધતી જતી માત્રાને ઘટાડે છે. જેના કારણે હૃદય રોગનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

7 / 12
ડુંગળીમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, તેથી જો તમે કાચી ડુંગળીનું સેવન કરો છો, તો તે હાડકાંને મજબૂત બનાવે છે, જેનાથી હાડકા સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

ડુંગળીમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, તેથી જો તમે કાચી ડુંગળીનું સેવન કરો છો, તો તે હાડકાંને મજબૂત બનાવે છે, જેનાથી હાડકા સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

8 / 12
કેન્સર એક જીવલેણ રોગ છે, તેથી તેનાથી બચવા માટે જો તમે કાચી ડુંગળીનું સેવન કરો છો તો તેનાથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

કેન્સર એક જીવલેણ રોગ છે, તેથી તેનાથી બચવા માટે જો તમે કાચી ડુંગળીનું સેવન કરો છો તો તેનાથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

9 / 12
જે લોકોનું બ્લડ શુગર લેવલ ઓછું હોય તેમણે કાચી ડુંગળીનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. કારણ કે આ બ્લડ શુગર લેવલને વધુ ઘટાડી શકે છે.

જે લોકોનું બ્લડ શુગર લેવલ ઓછું હોય તેમણે કાચી ડુંગળીનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. કારણ કે આ બ્લડ શુગર લેવલને વધુ ઘટાડી શકે છે.

10 / 12
જો તમે ગર્ભવતી છો અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારે કાચા ડુંગળીનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. વધુ પડતી કાચી ડુંગળી ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. કારણ કે ડુંગળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.

જો તમે ગર્ભવતી છો અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારે કાચા ડુંગળીનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. વધુ પડતી કાચી ડુંગળી ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. કારણ કે ડુંગળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.

11 / 12
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

12 / 12

Latest News Updates

Follow Us:
IAS હસમુખ અઢિયાના નામે 50 લાખની ઠગાઈ આચરનાર ઝડપાયો,
IAS હસમુખ અઢિયાના નામે 50 લાખની ઠગાઈ આચરનાર ઝડપાયો,
નાગપુરમાં ભારે વરસાદ બાદ દેવેન્દ્ર ફડણવીસે સ્થિતિની સમીક્ષા કરી
નાગપુરમાં ભારે વરસાદ બાદ દેવેન્દ્ર ફડણવીસે સ્થિતિની સમીક્ષા કરી
21 ઓક્ટોબરથી રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી થશે શરૂ, 25 સપ્ટે.થી નોંધણી
21 ઓક્ટોબરથી રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી થશે શરૂ, 25 સપ્ટે.થી નોંધણી
ભાવનગરમાં હાર્ટએટેક આવતાં વધુ એક યુવાનનું મોત
ભાવનગરમાં હાર્ટએટેક આવતાં વધુ એક યુવાનનું મોત
તંત્રનો અણઘડ વહીવટ, રેલવે કોરિડોર બનાવવામાં પુરી દેવાયો પાણીના કાંસ
તંત્રનો અણઘડ વહીવટ, રેલવે કોરિડોર બનાવવામાં પુરી દેવાયો પાણીના કાંસ
રીલ્સ બનાવવાના શોખીન લૂંટારુઓ, પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી બની
રીલ્સ બનાવવાના શોખીન લૂંટારુઓ, પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી બની
Video -કેનેડામાં ભારતીયો સુરક્ષિત છે કે પછી વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
Video -કેનેડામાં ભારતીયો સુરક્ષિત છે કે પછી વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમા વરસાદી ઝાપટા
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમા વરસાદી ઝાપટા
સ્નાતકોને ટેક્ષટાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 62,000થી વધુ પગાર
સ્નાતકોને ટેક્ષટાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 62,000થી વધુ પગાર
ડાકોરમાં ભારે વરસાદ, વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી સર્જાઈ
ડાકોરમાં ભારે વરસાદ, વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી સર્જાઈ