AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2024 : ગુજરાતના અલગ – અલગ જિલ્લાઓમાં યોજાઈ ભગવાન જગન્નાથની રથયાત્રા, જુઓ તસવીરો

આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. આજના દિવસ ભગવાન જગન્નાથ નગરયાત્રા માટે નીકળે છે. જેની ઉજણવી દેશભરમાં થાય છે. ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં નાની - મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે.

| Updated on: Jul 07, 2024 | 2:59 PM
Share
આજે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી સવારે મંગળા આરતી ગૃહ પ્રધાન અમિત શાહે કરી છે. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં લાખો લોકોએ ભાગ લીધો છે.

આજે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી સવારે મંગળા આરતી ગૃહ પ્રધાન અમિત શાહે કરી છે. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં લાખો લોકોએ ભાગ લીધો છે.

1 / 6
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી.નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નિકળી.મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી.નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નિકળી.મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા

2 / 6
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડરાયજીની 252 મી રથયાત્રા નગરચર્યાએ નીકળી.રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા.9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા.સમગ્ર રથયાત્રાના રૂટમાં ભજન મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ

ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડરાયજીની 252 મી રથયાત્રા નગરચર્યાએ નીકળી.રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા.9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા.સમગ્ર રથયાત્રાના રૂટમાં ભજન મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ

3 / 6
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી એક શાળામાંથી પણ બાળકો દ્વારા રથયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં બાળકો,શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભગવાન જગન્નાથજીને નગરયાત્રા કરાવી હતી.

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી એક શાળામાંથી પણ બાળકો દ્વારા રથયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં બાળકો,શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભગવાન જગન્નાથજીને નગરયાત્રા કરાવી હતી.

4 / 6
ભાવનગરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન.જગન્નાથજીની રથયાત્રા પૂર્વે દર્શન કરવા માટે સંતો મહંતો અને ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું.39 મી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.સુભાષ નગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ભાવનગરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન.જગન્નાથજીની રથયાત્રા પૂર્વે દર્શન કરવા માટે સંતો મહંતો અને ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું.39 મી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.સુભાષ નગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

5 / 6
રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા સૌ કોઇના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.રથયાત્રામાં ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઇ આખા શહેરમાં નીકળી રથયાત્રા.આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુસંત અને રાજકીય લોકો જોડ્યા હતા.

રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા સૌ કોઇના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.રથયાત્રામાં ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઇ આખા શહેરમાં નીકળી રથયાત્રા.આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુસંત અને રાજકીય લોકો જોડ્યા હતા.

6 / 6
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">