AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયમાં મોટું નામ, સુખદેવ સિંહ જ્યાં પણ પહોંચતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા

રાજસ્થાનમાં મંગળવારે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમાં રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે. સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયના મજબુત નેતાઓમાનાં એક છે. આજે આપણે સુખદેવ સિંહના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Dec 06, 2023 | 2:53 PM
Share
સુખદેવ સિંહ ના પિતાનું નામ આંચલ સિંહ શેખાવત છે. તેમની માતા ઈચ્છરાજ કંવરનું 9 ડિસેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું. તેઓ તેમના ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમને બે ભાઈઓ, દલીપ સિંહ અને કાન સિંહ અને એક બહેન મધુ કંવર છે.

સુખદેવ સિંહ ના પિતાનું નામ આંચલ સિંહ શેખાવત છે. તેમની માતા ઈચ્છરાજ કંવરનું 9 ડિસેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું. તેઓ તેમના ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમને બે ભાઈઓ, દલીપ સિંહ અને કાન સિંહ અને એક બહેન મધુ કંવર છે.

1 / 6
સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયમાં મોટું નામ, સુખદેવ સિંહ જ્યાં પણ પહોંચતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા

rajasthan sukhdev singh gogamedi murder case wife sheela shekhawat allegation against ashok gehlot and dgp

2 / 6
સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયના મજબુત નેતાઓમાનાં એક હતા. તેઓ કરણી સેનામાં 2013માં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી તેઓ આ સંગઠન સાથે જોડાયેલા હતા. સુખદેવ સિંહ ગોગામેડીને રાજપુત સમાજમાં ખુબ સન્માન પણ મળતું હતુ. તેને યુવાનો ખુબ પસંદ કરતા હતા.

સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયના મજબુત નેતાઓમાનાં એક હતા. તેઓ કરણી સેનામાં 2013માં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી તેઓ આ સંગઠન સાથે જોડાયેલા હતા. સુખદેવ સિંહ ગોગામેડીને રાજપુત સમાજમાં ખુબ સન્માન પણ મળતું હતુ. તેને યુવાનો ખુબ પસંદ કરતા હતા.

3 / 6
2018 સુધીમાં, કરણી સેનાના ત્રણ મુખ્ય જૂથો હતા, લોકેન્દ્ર સિંહ કાલવીની આગેવાની હેઠળની શ્રી રાજપૂત કરણી સેના, અજીત સિંહ મામડોલીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિ અને સુખદેવ સિંહ ગોગામેડીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના.

2018 સુધીમાં, કરણી સેનાના ત્રણ મુખ્ય જૂથો હતા, લોકેન્દ્ર સિંહ કાલવીની આગેવાની હેઠળની શ્રી રાજપૂત કરણી સેના, અજીત સિંહ મામડોલીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિ અને સુખદેવ સિંહ ગોગામેડીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના.

4 / 6
સુખદેવ સિંહ ગોગામેડી પહેલાથી કરણી સેનામાં જોડાયેલા છે, પંરતુ તે ચુરુ જિલ્લામાં વર્ષ 2017માં ગેંગસ્ટર આનંદપાલના થયેલા એન્કાઉન્ટર અને પછી પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન વધુ ચર્ચામાં આવ્યા હતા.

સુખદેવ સિંહ ગોગામેડી પહેલાથી કરણી સેનામાં જોડાયેલા છે, પંરતુ તે ચુરુ જિલ્લામાં વર્ષ 2017માં ગેંગસ્ટર આનંદપાલના થયેલા એન્કાઉન્ટર અને પછી પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન વધુ ચર્ચામાં આવ્યા હતા.

5 / 6
5 ડિસેમ્બર મંગળવારના રોજ સુખદેવ સિહં ગોગામડીને રાજધાની જયપુરના શ્યામ નગરમાં તેની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી.સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ ગેંગસ્ટર રોહિત ગાદારાના નામથી બનેલા ફેસબુક પેઝ પર હત્યાની જવાબદારી લીધી છે.

5 ડિસેમ્બર મંગળવારના રોજ સુખદેવ સિહં ગોગામડીને રાજધાની જયપુરના શ્યામ નગરમાં તેની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી.સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ ગેંગસ્ટર રોહિત ગાદારાના નામથી બનેલા ફેસબુક પેઝ પર હત્યાની જવાબદારી લીધી છે.

6 / 6
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">