AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાન : વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિયા કુમારીના લગ્ન જીવનમાં આવ્યા અનેક ઉતાર-ચઢાવ, જુઓ ફોટો

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે. ભાજપ તેમને વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે. વસુંધરા રાજેની જેમ દિયા કુમારી પણ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે અને ભવાની સિંહ અને પદ્મિની દેવીના પુત્રી છે.

| Updated on: Dec 03, 2023 | 4:20 PM
Share
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે. ભાજપ તેમને વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે. ભાજપ તેમને વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે.

1 / 5
વસુંધરા રાજેની જેમ દિયા કુમારી પણ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે અને ભવાની સિંહ અને પદ્મિની દેવીના પુત્રી છે.

વસુંધરા રાજેની જેમ દિયા કુમારી પણ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે અને ભવાની સિંહ અને પદ્મિની દેવીના પુત્રી છે.

2 / 5
દિયા કુમારીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેન્દ્ર સિંહ રાજાવત સાથે લગ્ન કર્યા હતા. નરેન્દ્ર સિંહ રાજાવત પોતાના મહેલમાં જ ખાતાનું કામ સંભાળતા હતા. આ લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કારણ કે તેમને પરિવારને જાણ કર્યા વગર લગ્ન કર્યા હતા.

દિયા કુમારીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેન્દ્ર સિંહ રાજાવત સાથે લગ્ન કર્યા હતા. નરેન્દ્ર સિંહ રાજાવત પોતાના મહેલમાં જ ખાતાનું કામ સંભાળતા હતા. આ લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કારણ કે તેમને પરિવારને જાણ કર્યા વગર લગ્ન કર્યા હતા.

3 / 5
તેમણે લગભગ બે વર્ષ બાદ તેની માતાને આ લગ્ન વિશે જણાવ્યું. ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી પરિવારમાં તણાવ રહ્યો હતો. વર્ષ 1997 માં દિયા કુમારીના પરિવારે આ સંબંધને સ્વિકાર્યો હતો. લગ્નને લઈ હોબાળો થવાનું કારણ એ હતું કે તેઓ બંને એક જ ગોત્રના હતા.

તેમણે લગભગ બે વર્ષ બાદ તેની માતાને આ લગ્ન વિશે જણાવ્યું. ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી પરિવારમાં તણાવ રહ્યો હતો. વર્ષ 1997 માં દિયા કુમારીના પરિવારે આ સંબંધને સ્વિકાર્યો હતો. લગ્નને લઈ હોબાળો થવાનું કારણ એ હતું કે તેઓ બંને એક જ ગોત્રના હતા.

4 / 5
દિયા કુમારી અને નરેન્દ્ર સિંહ વચ્ચેનો આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહીં. વર્ષ 2019માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. દિયા કુમારીને ત્રણ સંતાનો છે. બે પુત્રોના નામ છે પદ્મનાથ સિંહ અને લક્ષ્યરાજ સિંહ અને એક પુત્રી ગૌરવી.

દિયા કુમારી અને નરેન્દ્ર સિંહ વચ્ચેનો આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહીં. વર્ષ 2019માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. દિયા કુમારીને ત્રણ સંતાનો છે. બે પુત્રોના નામ છે પદ્મનાથ સિંહ અને લક્ષ્યરાજ સિંહ અને એક પુત્રી ગૌરવી.

5 / 5
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">