Radish Benefits and Side Effects: કાચા મૂળાનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થશે દૂર, જાણો મૂળા ખાવાના ફાયદા અને નુકસાન

લોકો ઘણીવાર સલાડની સાથે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં મૂળાનો ઉપયોગ કરે છે. મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે, મૂળામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ, વિટામિન સી, ફોલિક એસિડ અને અન્ય ઘણા ગુણો હોય છે જે કેન્સર, શરદી, હૃદય રોગ, વજન ઘટાડવામાં વગેરેમાં મદદ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:30 AM
જો કોઈ વ્યક્તિ વાત દોષના કારણે ઉધરસથી પીડિત હોય તો મૂળાનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે કેટલાક મૂળાને સૂકવીને તેનો પાવડર બનાવી લો. તેનું 1 ગ્રામ સેવન કરવાથી કફની સમસ્યામાં રાહત મળશે.

જો કોઈ વ્યક્તિ વાત દોષના કારણે ઉધરસથી પીડિત હોય તો મૂળાનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે કેટલાક મૂળાને સૂકવીને તેનો પાવડર બનાવી લો. તેનું 1 ગ્રામ સેવન કરવાથી કફની સમસ્યામાં રાહત મળશે.

1 / 8
જો કોઈ વ્યક્તિને શરદીની તકલીફ હોય તો કાચા મૂળાનો 20-30 મિલી રસ કાઢીને પીવો. તેનાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળશે.

જો કોઈ વ્યક્તિને શરદીની તકલીફ હોય તો કાચા મૂળાનો 20-30 મિલી રસ કાઢીને પીવો. તેનાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળશે.

2 / 8
જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો તો કાચા મૂળાનું સેવન કરો. તમને તેનાથી લાભ મળશે.

જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો તો કાચા મૂળાનું સેવન કરો. તમને તેનાથી લાભ મળશે.

3 / 8
જો તમે કમળાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તેના માટે મૂળા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે મૂળાના તાજા પાનને પીસીને તેની પેસ્ટ બનાવો. પછી તેને દૂધમાં નાખીને ઉકાળો. ફીણ આવે એટલે તેને ઉકાળીને પી લો.

જો તમે કમળાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તેના માટે મૂળા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે મૂળાના તાજા પાનને પીસીને તેની પેસ્ટ બનાવો. પછી તેને દૂધમાં નાખીને ઉકાળો. ફીણ આવે એટલે તેને ઉકાળીને પી લો.

4 / 8
જો તમે કમળાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તેના માટે મૂળા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે મૂળાના તાજા પાનને પીસીને તેની પેસ્ટ બનાવો. પછી તેને દૂધમાં નાખીને ઉકાળો. ફીણ આવે એટલે તેને ઉકાળીને પી લો.

જો તમે કમળાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તેના માટે મૂળા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે મૂળાના તાજા પાનને પીસીને તેની પેસ્ટ બનાવો. પછી તેને દૂધમાં નાખીને ઉકાળો. ફીણ આવે એટલે તેને ઉકાળીને પી લો.

5 / 8
માછલી સાથે ક્યારેય પણ મૂળાનું સેવન ન કરવું જોઈએ.

માછલી સાથે ક્યારેય પણ મૂળાનું સેવન ન કરવું જોઈએ.

6 / 8
ચણા સાથે મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમને ગળામાં સોજો, દુખાવો અને શરીરમાં સોજો હોય તો તેનાથી સમસ્યા વધી શકે છે. તેથી તેનું સેવન ન કરો.

ચણા સાથે મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમને ગળામાં સોજો, દુખાવો અને શરીરમાં સોજો હોય તો તેનાથી સમસ્યા વધી શકે છે. તેથી તેનું સેવન ન કરો.

7 / 8
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

8 / 8
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">