AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા, સુંદર ટાપુને નવા વર્ષે અનેક સુવિધાઓની ભેટ આપી

PM Modi Lakshadweep visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના લક્ષદ્વીપની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમનુ સ્થાનિકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતુ. લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સાથે સ્થાનિકોના જીવનધોરણને વધુ ઉત્તમ બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે અનેક પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યા હતા. જેનુ લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યુ છે.

| Updated on: Jan 02, 2024 | 8:13 PM
Share
વડાપ્રધાન મોદી બે દિવસના દક્ષિણ ભારત પ્રવાસે છે. દક્ષિણ ભારતના તામિલનાડુ બાદ 2 જાન્યુઆરીએ પીએમ મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા. જ્યાં તેઓનું પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

વડાપ્રધાન મોદી બે દિવસના દક્ષિણ ભારત પ્રવાસે છે. દક્ષિણ ભારતના તામિલનાડુ બાદ 2 જાન્યુઆરીએ પીએમ મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા. જ્યાં તેઓનું પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

1 / 5
દેશ અને દુનિયાના સૌથી સુંદર ટાપુઓ પૈકીના એક દ્વીપ સમુર લક્ષદ્વીપની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. પીએમ મોદીને આવકારવા માટે સ્થાનિકો દ્વારા ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી. અનેક નવી ભેટને વડાપ્રધાને સ્થાનિકોને આપી હતી.

દેશ અને દુનિયાના સૌથી સુંદર ટાપુઓ પૈકીના એક દ્વીપ સમુર લક્ષદ્વીપની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. પીએમ મોદીને આવકારવા માટે સ્થાનિકો દ્વારા ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી. અનેક નવી ભેટને વડાપ્રધાને સ્થાનિકોને આપી હતી.

2 / 5
ખાસ કરીને સ્થાનિકોને કોરલ દ્વીપ હોવાને લઈ ભૂગર્ભ જળની એટલે કે પિવાના પાણીની મોટી સમસ્યા હતી. તેનો હલ નિકાળવો એ સૌથી મોટો પડકાર હતો. જેને પ્રશાસક પ્રફુલ પટેલે દૂર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. 1.50 લાખ લીટર દૈનિકના ધોરણે શુદ્ધ પિવાનું પાણી દરીયા વચ્ચે રહેતા લોકોને મળે એવો સફળ પ્રયાસ કરાયો છે. જેને લઈ હવે દરેક ઘરે નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.

ખાસ કરીને સ્થાનિકોને કોરલ દ્વીપ હોવાને લઈ ભૂગર્ભ જળની એટલે કે પિવાના પાણીની મોટી સમસ્યા હતી. તેનો હલ નિકાળવો એ સૌથી મોટો પડકાર હતો. જેને પ્રશાસક પ્રફુલ પટેલે દૂર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. 1.50 લાખ લીટર દૈનિકના ધોરણે શુદ્ધ પિવાનું પાણી દરીયા વચ્ચે રહેતા લોકોને મળે એવો સફળ પ્રયાસ કરાયો છે. જેને લઈ હવે દરેક ઘરે નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.

3 / 5
વડાપ્રધાન મોદીએ ઈન્ટરનેટના મહત્વના પ્રોજેક્ટને ખૂલ્લો મુક્યો છે. લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે જરુરી પ્રાથમિક સુવિધાઓમાં ઝડપી ઈન્ટરનેટને માટે મહત્વનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પહેલા કરતા 100 ગણી વધુ ઝડપી ઈન્ટરનેટની સુવિધા શરુ કરવામાં આવી છે. જેનાથી સ્થાનિકોને પણ દુનિયા સાથે જોડાવાનો આનંદ છવાયો છે.

વડાપ્રધાન મોદીએ ઈન્ટરનેટના મહત્વના પ્રોજેક્ટને ખૂલ્લો મુક્યો છે. લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે જરુરી પ્રાથમિક સુવિધાઓમાં ઝડપી ઈન્ટરનેટને માટે મહત્વનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પહેલા કરતા 100 ગણી વધુ ઝડપી ઈન્ટરનેટની સુવિધા શરુ કરવામાં આવી છે. જેનાથી સ્થાનિકોને પણ દુનિયા સાથે જોડાવાનો આનંદ છવાયો છે.

4 / 5
મંગળવારે જાહેરસભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાઈ હતી. જેમાં લક્ષદ્વીપના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજે મંગળવારની રાત્રીએ તમારી બધાની વચ્ચે રોકાણ કરીશ અને બુધવારે ફરીથી સ્થાનિક વાસીઓને મળશે. લક્ષદ્વીપની કાયાપલટ કરવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં પ્રવાસ માટે સૌથી મોટું સ્થળ બનવા જઈ રહ્યુ છે.

મંગળવારે જાહેરસભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાઈ હતી. જેમાં લક્ષદ્વીપના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજે મંગળવારની રાત્રીએ તમારી બધાની વચ્ચે રોકાણ કરીશ અને બુધવારે ફરીથી સ્થાનિક વાસીઓને મળશે. લક્ષદ્વીપની કાયાપલટ કરવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં પ્રવાસ માટે સૌથી મોટું સ્થળ બનવા જઈ રહ્યુ છે.

5 / 5
Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">